લોન ગ્રાહકો માટે આનંદોઃ SBIએ વ્યાજદરમાં ઘટાડો કરતાની સાથે EMIમાં તમને થશે આટલો ફાયદો, 10 એપ્રીલ પછી અત્યાર સુધીમાં વ્યાજદરમાં જાણો કુલ ઘટાડો

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તેમના કરોડો ગ્રાહકોને મોટી ભેટ આપતા વ્યાજદરમાં ઘટાડો કર્યો છે, એક માસમાં બીજી વખત વ્યાજદરમાં ઘટાડો કરી ગ્રાહકોને રાહત આપી છે. આ પણ વાંચો: 1984ના રમખાણ અંગે કરેલા નિવેદનને લઈ ખુદ રાહુલ ગાંધીએ કહ્યું કે માફી માગી લેવી જોઈએ, મારી માતાએ પણ આ મુદ્દે ક્ષમાયાચના કરી લીધી છે […]

લોન ગ્રાહકો માટે આનંદોઃ SBIએ વ્યાજદરમાં ઘટાડો કરતાની સાથે EMIમાં તમને થશે આટલો ફાયદો, 10 એપ્રીલ પછી અત્યાર સુધીમાં વ્યાજદરમાં જાણો કુલ ઘટાડો
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: May 11, 2019 | 1:39 PM

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તેમના કરોડો ગ્રાહકોને મોટી ભેટ આપતા વ્યાજદરમાં ઘટાડો કર્યો છે, એક માસમાં બીજી વખત વ્યાજદરમાં ઘટાડો કરી ગ્રાહકોને રાહત આપી છે.

આ પણ વાંચો: 1984ના રમખાણ અંગે કરેલા નિવેદનને લઈ ખુદ રાહુલ ગાંધીએ કહ્યું કે માફી માગી લેવી જોઈએ, મારી માતાએ પણ આ મુદ્દે ક્ષમાયાચના કરી લીધી છે

SBIએ વ્યાજદરમાં 0.05%નો ઘટાડો કર્યો છે. આ  ઘટાડાથી SBIના એક વર્ષની લોન પર MCLR 8.5%થી ઘટી 8.45% થઇ ગયો છે. આ ઘટાડો દરેક સમયગાળાની લોન પરના વ્યાજદર પર લાગુ પડશે જે શુક્રવારથી જ લાગુ થયું છે. આનો મતલબ એ થાય છે કે જો તમે હોમ લોન લેવા માટે જાઓ છો તો તમને પહેલા કરતા 0.05% સસ્તા વ્યાજદર પર લોન મળશે. તેવી જ રીતે તમે જો SBIના જૂના ગ્રાહક છો અને તમને હાલ 8.50%ના વ્યાજદરથી હોમ લોનના EMI ભરો છો તો તેમાં હવે 0.05%ની રાહત મળશે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

એક મહિનામાં બીજી વખત એવુ બન્યું કે SBIએ વ્યાજદરમાં ઘટાડો કર્યો, MCLRમાં કરેલા ઘટાડા બાદ 10 એપ્રીલ પછી અત્યાર સુધીમાં વ્યાજદરમાં 0.15%નો ઘટાડો થયો છે. 1 મેથી SBIએ વ્યાજદરના નિયમોમાં ફેરફાર કર્યો છે જે મુજબ લોન અને ડિપોઝીટના વ્યાજદરને RBIના રેપો રેટ સાથે જોડી દીધો છે. આમ, હવે RBIના રેપો રેટમાં થતા ફેરફારની અસર સીધી જ લોન અને ડિપોઝીટના વ્યાજદર પર થશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

એમ્બ્યુલન્સમાં દર્દી નહીં દારૂની હેરાફેરી ઝડપાઈ
એમ્બ્યુલન્સમાં દર્દી નહીં દારૂની હેરાફેરી ઝડપાઈ
કોંગ્રેસ નેતાઓની આગેવાનીમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન
કોંગ્રેસ નેતાઓની આગેવાનીમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
g clip-path="url(#clip0_868_265)">