AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઉમરગામના માછીમારો ઉપર સંકટના વાદળો ઘેરાયા, જીવાદોરી સમાન જેટી તૂટી પડવાથી ધંધા પર અસર માઠી અસર પડશે

ઉમરગામના માછીમારો ઉપર સંકટના વાદળો ઘેરાયા છે. માછીમાર સમાજ માટે જીવાદોરી સમાન જેટી તૂટી પડી છે,જેથી તેમની રોજીરોટી છીનવાઇ ગઇ છે. છેલ્લાં 5 વર્ષથી તૂટેલી આ જેટીને થીગડા મારી ચલાવતા માછીમારો માટે મુશ્કેલી આવી પડી છે કારણકે આ જેટી હવે સંપૂર્ણ રીતે ધરાશાયી થઈ ગઈ છે. વલસાડ જિલ્લાના દરિયા પટ્ટીમાં માછીમારી કરતા માછીમારો માટે ઉમરગામની […]

ઉમરગામના માછીમારો ઉપર સંકટના વાદળો ઘેરાયા, જીવાદોરી સમાન જેટી તૂટી પડવાથી ધંધા પર અસર માઠી અસર પડશે
Sachin Kulkarni
| Edited By: | Updated on: Mar 24, 2019 | 4:32 PM
Share

ઉમરગામના માછીમારો ઉપર સંકટના વાદળો ઘેરાયા છે. માછીમાર સમાજ માટે જીવાદોરી સમાન જેટી તૂટી પડી છે,જેથી તેમની રોજીરોટી છીનવાઇ ગઇ છે. છેલ્લાં 5 વર્ષથી તૂટેલી આ જેટીને થીગડા મારી ચલાવતા માછીમારો માટે મુશ્કેલી આવી પડી છે કારણકે આ જેટી હવે સંપૂર્ણ રીતે ધરાશાયી થઈ ગઈ છે.

વલસાડ જિલ્લાના દરિયા પટ્ટીમાં માછીમારી કરતા માછીમારો માટે ઉમરગામની આ જેટી ખૂબ અગત્યનું સ્થાન ધરાવે છે. પોતાની નાની બોટ વડે માછીમારી કરતા એક હજારથી પણ વધુ પરિવારો માટે આ જેટી જીવાદોરી સમાન છે. જોકે હવે અહીના માછીમારો ઉપર જાણે આભ તૂટી પડ્યું છે કેમકે તેમની જીવાદોરી એવી જેટી તુટી ગઈ છે. 35 વર્ષ અગાઉ બનેલી આ જેટીની હાલત ખસતા થઇ ગઈ હતી અને છેલ્લા પાંચ વર્ષથી જર્જરિત થયેલા આ જેટી નવી બનાવવા માટે અને અનેક રજૂઆત કરવામાં આવેલી હતી. તેમ છતાં પણ પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે. ત્યારે હવે અચાનક આજે તેનો મોટા ભાગ તૂટી પડતા માછીમારો માટે આફત આવી છે. અહીંના માછીમારોની શરૂઆત આ જેટી પરથી કરે છે. આ જેટી પરથી બરફ અને ડીઝલ જેવી અગત્યની માલસામાનની હેરાફેરી કરવામાં આવે છે અને હવે આગામી ત્રણ મહિનાની માછીમારીની મોસમ ખીલી છે ત્યારે આ જેટી તૂટી પડતા અહીંના માછીમારો પર આફત આવી પડી છે.

TV9 Gujarati

ઉમરગામ તાલુકાનું મુખ્ય મથક છે અને અહીં પહોંચવા માટે નારગોલ અને તેની આજુ બાજુના ગામલોકો વારોલી નદીની વચ્ચે નાનકડી હોડીઓ દ્વારા અવર-જવર કરે છે. નારગોલ અને ઉમરગામ વચ્ચેનું 5 કિલોમીટરનું અંતર માત્ર 2 મિનિટમાં કપાઈ જતું હતું પરંતુ હવે આજે જેટી તૂટી પડતા ઉમરગામથી સામે પાર જવા માટે સ્થાનિક લોકોને મોટો ચકરાવો મારવો પડી રહ્યો છે. સ્થાનિક લોકોએ પ્રશાસન સહિત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી રમણ પાટકરને અનેક રજૂઆત કરી હતી અને આ જેટીને નવી બનાવવા માટે માગણી કરવામાં આવી હતી. ત્યારે હવે ચૂંટણીના માહોલમાં નવા કોઈ કામ થવાની શક્યતા ન જોતા માછીમાર સમાજ ભારે ચિંતિત જોવા મળી રહ્યો છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">