AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેશ-વિદેશથી આવતા પર્યટકોને અયોધ્યામાં મળશે 5 સ્ટાર સુવિધા, ટાટા ગ્રુપ બનાવશે તાજ હોટલ

તાજેતરમાં જ તાજ ગ્રુપે આની જાહેરાત કરી છે. તાજ ગ્રુપે કહ્યું કે તેઓ ટૂંક સમયમાં અયોધ્યામાં ફાઈવ સ્ટાર હોટલ બનાવશે. આમાં, 100 રૂમ સાથે અપસ્કેલ વિવાંતા અને 120 રૂમ સાથે લીન લક્સ જીંજર હોટેલ વર્ષ 2027 સુધીમાં ખોલવામાં આવશે.

દેશ-વિદેશથી આવતા પર્યટકોને અયોધ્યામાં મળશે 5 સ્ટાર સુવિધા, ટાટા ગ્રુપ બનાવશે તાજ હોટલ
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2023 | 2:49 PM
Share

દેશનું સૌથી મોટું હોટેલ ગ્રુપ હવે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં હોટલ બનાવવાની યોજના બનાવી રહ્યું છે. હા, હવે અયોધ્યામાં પણ ફાઈવ સ્ટાર હોટલ બનાવવામાં આવશે અને તે હોટલ તાજ ગ્રુપ બનાવશે. તાજ ગ્રુપ અયોધ્યામાં એક નહીં, પરંતુ 3 ફાઈવ સ્ટાર હોટલ બનાવશે. સીએમ યોગી અને વડાપ્રધાન મોદી અયોધ્યાને આંતરરાષ્ટ્રીય પર્યટનના હબ તરીકે વિકસાવી રહ્યા છે.

તાજેતરમાં જ તાજ ગ્રુપે આની જાહેરાત કરી છે. તાજ ગ્રુપે કહ્યું કે તેઓ ટૂંક સમયમાં અયોધ્યામાં ફાઈવ સ્ટાર હોટલ બનાવશે. આમાં, 100 રૂમ સાથે અપસ્કેલ વિવાંતા અને 120 રૂમ સાથે લીન લક્સ જીંજર હોટેલ વર્ષ 2027 સુધીમાં ખોલવામાં આવશે.

આ પણ વાંચો: પૂરતી ચોકસાઈ રાખવા છતાં વીમા કંપની Health Insurance Claim રિજેક્ટ કરી શકે છે, જાણો આ પાછળ ના કારણ અને નિરાકરણ

આવતા વર્ષે મંદિર તૈયાર થઈ જશે

અયોધ્યામાં બની રહેલા રામ મંદિરનું કામ પણ આવતા વર્ષ સુધીમાં પૂર્ણ થઈ જશે. જાન્યુઆરી 2024થી મંદિરના દરવાજા સામાન્ય લોકો માટે ખોલવામાં આવશે. તે જ સમયે, અયોધ્યામાં બની રહેલા ઈન્ટરનેશનલ એરપોર્ટનું કામ પણ આ વર્ષે જૂનમાં પૂર્ણ થવાની આશા છે. આ શ્રેણીમાં આંતરરાષ્ટ્રીય પર્યટનને પ્રોત્સાહન આપવા માટે અયોધ્યામાં ફાઈવ સ્ટાર હોટલ બનાવવામાં આવી રહી છે. ટાટા ગ્રુપ અયોધ્યામાં 3 ફાઈવ સ્ટાર હોટલ બનાવવા જઈ રહ્યું છે. જેનું કામ ઝડપથી ચાલી રહ્યું છે અને તે વર્ષ 2027 સુધીમાં તૈયાર થઈ જશે.

વિવાંતા અને જીંજર પ્રથમ બ્રાન્ડેડ હોટલ હશે

મંદિરના નિર્માણ બાદ અયોધ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની સંખ્યા વધી શકે છે. આવી સ્થિતિમાં આ હોટેલોનું કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. મીડિયા રિપોર્ટસ મુજબ IHCl એ જણાવ્યું છે કે અયોધ્યામાં વિવાંતા અને જીંજરની હોટેલો પ્રથમ બ્રાન્ડેડ હોટેલ હશે. તેનાથી અહીં આવતા લોકોને ઘણી સુવિધા મળશે. બનારસ પછી અયોધ્યા એક એવું ધાર્મિક શહેર છે જ્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ આવે છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
g clip-path="url(#clip0_868_265)">