Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેશ-વિદેશથી આવતા પર્યટકોને અયોધ્યામાં મળશે 5 સ્ટાર સુવિધા, ટાટા ગ્રુપ બનાવશે તાજ હોટલ

તાજેતરમાં જ તાજ ગ્રુપે આની જાહેરાત કરી છે. તાજ ગ્રુપે કહ્યું કે તેઓ ટૂંક સમયમાં અયોધ્યામાં ફાઈવ સ્ટાર હોટલ બનાવશે. આમાં, 100 રૂમ સાથે અપસ્કેલ વિવાંતા અને 120 રૂમ સાથે લીન લક્સ જીંજર હોટેલ વર્ષ 2027 સુધીમાં ખોલવામાં આવશે.

દેશ-વિદેશથી આવતા પર્યટકોને અયોધ્યામાં મળશે 5 સ્ટાર સુવિધા, ટાટા ગ્રુપ બનાવશે તાજ હોટલ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2023 | 2:49 PM

દેશનું સૌથી મોટું હોટેલ ગ્રુપ હવે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં હોટલ બનાવવાની યોજના બનાવી રહ્યું છે. હા, હવે અયોધ્યામાં પણ ફાઈવ સ્ટાર હોટલ બનાવવામાં આવશે અને તે હોટલ તાજ ગ્રુપ બનાવશે. તાજ ગ્રુપ અયોધ્યામાં એક નહીં, પરંતુ 3 ફાઈવ સ્ટાર હોટલ બનાવશે. સીએમ યોગી અને વડાપ્રધાન મોદી અયોધ્યાને આંતરરાષ્ટ્રીય પર્યટનના હબ તરીકે વિકસાવી રહ્યા છે.

તાજેતરમાં જ તાજ ગ્રુપે આની જાહેરાત કરી છે. તાજ ગ્રુપે કહ્યું કે તેઓ ટૂંક સમયમાં અયોધ્યામાં ફાઈવ સ્ટાર હોટલ બનાવશે. આમાં, 100 રૂમ સાથે અપસ્કેલ વિવાંતા અને 120 રૂમ સાથે લીન લક્સ જીંજર હોટેલ વર્ષ 2027 સુધીમાં ખોલવામાં આવશે.

આ પણ વાંચો: પૂરતી ચોકસાઈ રાખવા છતાં વીમા કંપની Health Insurance Claim રિજેક્ટ કરી શકે છે, જાણો આ પાછળ ના કારણ અને નિરાકરણ

પ્રીતિ ઝિન્ટા જેટલી જ સુંદર છે તેની ભત્રીજી, 12 વર્ષ પહેલા કર્યું હતું ડેબ્યૂ
Health Tips : ઉનાળામાં ગુંદ ખાવાથી આટલા રોગ થશે છૂમંતર !
માત્ર 189માં મળી રહ્યો 28 દિવસનો પ્લાન ! Jioની ધમાકેદાર ઓફર
ત્વાચા પરથી ટેનિંગ દૂર કરવાના 5 અસરકારક ઘરેલુ ઉપાય
રાત્રે ક્યારેય પાયલનો અવાજ સાંભળાયો છે? જાણો તે શુભ છે કે અશુભ
આમિર ખાન અને ગૌરી સ્પ્રૈટની ઉંમરમાં કેટલું અંતર છે? જાણો

આવતા વર્ષે મંદિર તૈયાર થઈ જશે

અયોધ્યામાં બની રહેલા રામ મંદિરનું કામ પણ આવતા વર્ષ સુધીમાં પૂર્ણ થઈ જશે. જાન્યુઆરી 2024થી મંદિરના દરવાજા સામાન્ય લોકો માટે ખોલવામાં આવશે. તે જ સમયે, અયોધ્યામાં બની રહેલા ઈન્ટરનેશનલ એરપોર્ટનું કામ પણ આ વર્ષે જૂનમાં પૂર્ણ થવાની આશા છે. આ શ્રેણીમાં આંતરરાષ્ટ્રીય પર્યટનને પ્રોત્સાહન આપવા માટે અયોધ્યામાં ફાઈવ સ્ટાર હોટલ બનાવવામાં આવી રહી છે. ટાટા ગ્રુપ અયોધ્યામાં 3 ફાઈવ સ્ટાર હોટલ બનાવવા જઈ રહ્યું છે. જેનું કામ ઝડપથી ચાલી રહ્યું છે અને તે વર્ષ 2027 સુધીમાં તૈયાર થઈ જશે.

વિવાંતા અને જીંજર પ્રથમ બ્રાન્ડેડ હોટલ હશે

મંદિરના નિર્માણ બાદ અયોધ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની સંખ્યા વધી શકે છે. આવી સ્થિતિમાં આ હોટેલોનું કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. મીડિયા રિપોર્ટસ મુજબ IHCl એ જણાવ્યું છે કે અયોધ્યામાં વિવાંતા અને જીંજરની હોટેલો પ્રથમ બ્રાન્ડેડ હોટેલ હશે. તેનાથી અહીં આવતા લોકોને ઘણી સુવિધા મળશે. બનારસ પછી અયોધ્યા એક એવું ધાર્મિક શહેર છે જ્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ આવે છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ગુજરાતીઓ કાળઝાળ ગરમી માટે થઈ જજો તૈયાર, ફરી ગરમીનો પારો ઊંચકાશે
ગુજરાતીઓ કાળઝાળ ગરમી માટે થઈ જજો તૈયાર, ફરી ગરમીનો પારો ઊંચકાશે
રાહુલ ગાંધીના 2 દિવસનો કાર્યક્રમ નક્કી, મોડાસામાં કરશે બેઠક
રાહુલ ગાંધીના 2 દિવસનો કાર્યક્રમ નક્કી, મોડાસામાં કરશે બેઠક
નિકોલમાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યાથી ત્રાહિમામ સ્થાનિકો
નિકોલમાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યાથી ત્રાહિમામ સ્થાનિકો
કૃષ્ણનગરીમાં વર્ષો જૂનું હનુમાનજીનું મંદિર ફરી ખુલ્યું
કૃષ્ણનગરીમાં વર્ષો જૂનું હનુમાનજીનું મંદિર ફરી ખુલ્યું
ગુજરાત PSI ભરતી માટે લેખિત પરીક્ષાનું આયોજન
ગુજરાત PSI ભરતી માટે લેખિત પરીક્ષાનું આયોજન
આ રાશિના જાતકોની આજે પ્રતિષ્ઠામાં વધારો થશે, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોની આજે પ્રતિષ્ઠામાં વધારો થશે, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ ! ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ ! ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
માવઠાએ ખોલી મનપાની પોલ ! 24 કલાક બાદ પણ ન ઓસર્યા પાણી
માવઠાએ ખોલી મનપાની પોલ ! 24 કલાક બાદ પણ ન ઓસર્યા પાણી
વેજલપુરમાં અસામાજિક તત્વો બન્યા બેફામ, વાહનની તોડફોડ CCTV કેદ થઈ
વેજલપુરમાં અસામાજિક તત્વો બન્યા બેફામ, વાહનની તોડફોડ CCTV કેદ થઈ
ઓરિસ્સાથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતા ગાંજાનો જથ્થો જપ્ત, 2 શખ્સોની ધરપક
ઓરિસ્સાથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતા ગાંજાનો જથ્થો જપ્ત, 2 શખ્સોની ધરપક
g clip-path="url(#clip0_868_265)">