Stock Update : આજના કારોબારના અંતે ક્યાં શેર વધ્યા અને ક્યા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર

Stock Update : આજના કારોબાર દરમ્યાન ઉતાર - ચઢાવની સ્થિતિ બાદ સપાટ કારોબારના અને SENSEX ૪૨ અંક વધારા સાથે બંધ થયો છે.

Stock Update : આજના કારોબારના અંતે ક્યાં શેર વધ્યા અને ક્યા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર
Stock Update
Follow Us:
| Updated on: Apr 06, 2021 | 5:40 PM

Stock Update : આજના કારોબાર દરમ્યાન ઉતાર – ચઢાવની સ્થિતિ બાદ સપાટ કારોબારના અને SENSEX ૪૨ અંક વધારા સાથે બંધ થયો છે. આજે ફાઈનાન્સ સર્વિસ, ફાર્મા, ઑટો, રિયલ્ટી, આઈટી, એફએમસીજી અને મેટલ શેરોમાં ખરીદારી જોવા મળી છે જ્યારે પીએસયુ બેન્ક અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં દબાણ જોવા મળ્યુ હતું.

દિગ્ગજ શેર વધ્યા : અદાણી પોર્ટ્સ, ટાટા કૉમ્યુનિકેશન, એશિયન પેંટ્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ, એસબીઆઈ લાઈફ અને એચડીએફસી લાઈફ ઘટયા : પાવર ગ્રિડ, ગ્રાસિમ, આઈશર મોટર્સ, એક્સિસ બેન્ક, અલ્ટ્રાટેક સિમેન્ટ અને ઈન્ડસઇન્ડ બેન્ક

મિડકેપ શેર વધ્યા : અદાણી એન્ટરપ્રાઈઝ, ગ્લેનમાર્ક, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ, ફ્યુચર રિટેલ અને અદાણી પાવર ઘટયા : યુનાઈટેડ બ્રુઅરીઝ, 3એમ ઈન્ડિયા, હનીવેલ ઑટોમોટિવ, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ અને ક્રિસિલ

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

સ્મૉલકેપ શેર વધ્યા : એચઈજી, પેનેસિઆ બાયોટેક, શોભા, સંધવી મુવર્સ અને સિગનિટી ટેક ઘટયા: એસ્ટ્રલ પોલિ ટેક, ટીસીઆઈ એક્સપ્રેસ, વેસ્ટલાઈફ દેવ, કોસ્ટલ કૉર્પ અને પ્રિઝમ સિમેન્ટ

Latest News Updates

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">