Yes Bank Case: યસ બેન્ક મામલે સુપ્રીમ કોર્ટે EDને આપ્યો મોટો ઝટકો, સમજાવ્યો આ જરૂરી નિયમ

યૂનિયન બેન્ક ઓફ ઈન્ડિયાની ફરિયાદના આધાર પર દાખલ થયેલા રિપોર્ટ અનુસાર DHFL અને તેના તત્કાલીન અધ્યક્ષ અને CMD કપિલ વાધવન અને અન્ય આરોપીઓએ કથિત રીતે ગુનાહિત કાવતરા હેઠળ યૂનિયન બેન્ક ઓફ ઈન્ડિયાની આગેવાનીવાળી 17 બેન્કના ગ્રુપની સાથે છેતરપિંડી કરી.

Yes Bank Case: યસ બેન્ક મામલે સુપ્રીમ કોર્ટે EDને આપ્યો મોટો ઝટકો, સમજાવ્યો આ જરૂરી નિયમ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2023 | 7:16 PM

Yes Bank Case: યસ બેન્ક કેસમાં સુપ્રીમ કોર્ટે કપિલ વાધવન અને તેમના ભાઈને રાહત આપતા ઈડીને મોટો ઝટકો આપ્યો છે. યસ બેન્ક લોન કૌભાંડ મામલે DHFLના પૂર્વ પ્રમોટર કપિલ વાધવન અને તેમના ભાઈ ધીરજ વાધવનને જામીન મળ્યા હતા, જેને રદ કરવા માટે ઈડીએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ઈડીની અરજીને તે કહેતા રદ કરી દીધી કે જો રિમાન્ડના 61મા/91મા દિવસ સુધી ચાર્જશીટ દાખલ કરવામાં આવતી નથી તો એક આરોપી જામીનનો હકદાર થઈ જાય છે.

યૂનિયન બેન્ક ઓફ ઈન્ડિયાની ફરિયાદના આધાર પર દાખલ થયેલા રિપોર્ટ અનુસાર DHFL અને તેના તત્કાલીન અધ્યક્ષ અને CMD કપિલ વાધવન અને અન્ય આરોપીઓએ કથિત રીતે ગુનાહિત કાવતરા હેઠળ યૂનિયન બેન્ક ઓફ ઈન્ડિયાની આગેવાનીવાળી 17 બેન્કના ગ્રુપની સાથે છેતરપિંડી કરી.

આ પણ વાંચો: અમેરિકા અને યુરોપમાં બેંકિંગ કટોકટી, ભારતમાં કેમ ઘટી રહ્યા છે રિલાયન્સ-TCS જેવી મોટી કંપનીઓના શેર?

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

જાણો શું છે મામલો

DHFLએ વર્ષ 2007થી 2017ની વચ્ચે 87 તે નકલી કંપનીઓને લગભગ 12 હજાર કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. આ કંપનીઓ વાસ્તવમાં કોઈ વેપાર કરતી નહતી. એટલું જ નહીં પૈસાને ડાયવર્ટ કરવા માટે ખોટી રીતે વર્ચ્યુલ બ્રાંચ પણ બનાવવામાં આવી હતી. સાથે જ પૈસાને ફેરવવા માટે લગભગ 2.6 લાખ નકલી દેવાદાર પણ બનાવવામાં આવ્યા હતા. ફર્જીવાડામાં ફર્જી કંપનીઓ દ્વારા બેન્કો પાસે રૂપિયા લેવામાં આવતા હતા અને આ પૈસાને આરોપી મની લેયરીંગ દ્વારા આ નાણાં પોતાની કંપનીઓમાં મોકલતા હતા. આ રીતે આરોપીઓએ કરોડો રૂપિયા ઉપાડીને મોટું કૌભાંડ કર્યું હતું.

યસ બેન્કના શેરનો શું છે ભાવ?

જો યસ બેન્કના શેરની કિંમતની વાત કરવામાં આવે તો આજે એટલે કે સોમવારે આ શેરનો ભાવ 15 રૂપિયા રહ્યો હતો. માર્કેટ ઓપન થયુ તે સમયે શેર 15.10 રૂપિયાના ભાવ પર ઓપન થયો હતો અને 15.25 રૂપિયા સુધી ઉપર ગયો હતો, જો કે માર્કેટ બંધ થયુ ત્યારે શેયરનો ભાવ 15 રૂપિયા હતો.

બિઝનેસના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

શેરબજાર અને સોનાચાંદીના ભાવ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">