AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI એ તેના ગ્રાહકોને આપી ચેતવણી, 31 માર્ચ પહેલા નિપટાવીલો આ કામ નહિતર પડશો મુશ્કેલીમાં

જો પાન અને આધાર કાર્ડ લિંક ન હોય તો તમારે વધુ TDS ચૂકવવો પડશે. જો તમે PFમાંથી પૈસા ઉપાડો છો અને તમારા ખાતામાં PAN અને આધાર લિંક નથી તો તમારે 3 ગણો TDS ચૂકવવો પડશે.

SBI એ તેના ગ્રાહકોને આપી ચેતવણી, 31 માર્ચ પહેલા નિપટાવીલો આ કામ નહિતર પડશો મુશ્કેલીમાં
State Bank of India (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2022 | 6:39 AM
Share

જો તમે SBI ગ્રાહક(SBI Customer) છો તો આ સમાચાર તમારા માટે અગત્યના છે. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (State Bank of India) એ ફરી એકવાર તેના ગ્રાહકોને તેમના પાન કાર્ડ (PAN Card) અને આધાર કાર્ડ (Aadhaar Card) ને શક્ય તેટલી વહેલી તકે લિંક કરવા વિનંતી કરી છે.જો તમે આમ નહીં કરો તો 31 માર્ચ પછી તમે તમારી બેંક સાથે સંબંધિત જરૂરી કામ કરી શકશો નહીં. જો PAN આધાર સાથે લિંક નહીં થાય તો તમારું PAN કાર્ડ અમાન્ય થઈ જશે. આ સાથે તમને 10 હજાર રૂપિયા સુધીની પેનલ્ટી પણ મળી શકે છે.

SBI એ ટ્વીટ કરીને તેના ગ્રાહકોને આ વિશે માહિતી આપી છે કે “અમે અમારા ગ્રાહકોને PAN કાર્ડ અને આધાર કાર્ડને શક્ય તેટલી વહેલી તકે લિંક કરીને SBIની બેંકિંગ સેવાઓનો અવિરત લાભ લેવા વિનંતી કરીએ છીએ.

31 માર્ચ પછી 10,000 રૂપિયા દંડ

ઉલ્લેખનીય છે કે બેંકે આધાર અને પાન કાર્ડને લિંક કરવા (PAN Aadhaar Linking) માટે 31 માર્ચ 2022ની સમયમર્યાદા આપી છે. આ સમયમર્યાદા પછી તમારું PAN કાર્ડ અમાન્ય ગણવામાં આવશે. આ પછી જો તમે બંનેને લિંક કરાવો તો તમારે રૂ. 10 હજારનો દંડ ભરવો પડશે.

ત્રણ ગણો વધુ TDS ચૂકવવો પડશે

જો પાન અને આધાર કાર્ડ લિંક ન હોય તો તમારે વધુ TDS ચૂકવવો પડશે. જો તમે PFમાંથી પૈસા ઉપાડો છો અને તમારા ખાતામાં PAN અને આધાર લિંક નથી તો તમારે 3 ગણો TDS ચૂકવવો પડશે. TDS સામાન્ય રીતે 10 ટકા કાપવામાં આવે છે પરંતુ જો આધાર અને PAN લિંક ન હોય તો તમારે 30 ટકા સુધી TDS ચૂકવવો પડશે.

આધાર અને પાન કાર્ડ કેવી રીતે લિંક કરવું

આ પણ વાંચો : ‘મહારાષ્ટ્રમાં 2 લાખ કરોડનું રોકાણ, 3 લાખ યુવાનોને રોજગાર’, TV9 કોન્ક્લેવમાં ઉદ્યોગ પ્રધાન સુભાષ દેસાઈ દ્વારા જાહેરાત

આ પણ વાંચો : MONEY9: એર ટિકિટ સસ્તામાં મેળવવાની ટિપ્સ, જુઓ આ વીડિયો

Follow Us
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
g clip-path="url(#clip0_868_265)">