જિયો ફાઇનાન્શિયલ સર્વિસીસની ઈન્સ્યોરન્સ સેક્ટરમાં થશે એન્ટ્રી, મુકેશ અંબાણીની જાહેરાત બાદ શું રહ્યા વીમા ક્ષેત્રની કંપનીઓના શેરના ભાવ

મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, Jio ફાયનાન્સિયલ સર્વિસીસ સીમલેસ ડિજિટલ ઈન્ટરફેસ દ્વારા સરળ છતા સ્માર્ટ જીવન વીમા, સામાન્ય વીમા અને આરોગ્ય વીમા ઉત્પાદનો ઓફર કરશે. સાથે જ સંભવિતપણે વૈશ્વિક ખેલાડીઓ સાથે ભાગીદારી કરશે.

જિયો ફાઇનાન્શિયલ સર્વિસીસની ઈન્સ્યોરન્સ સેક્ટરમાં થશે એન્ટ્રી, મુકેશ અંબાણીની જાહેરાત બાદ શું રહ્યા વીમા ક્ષેત્રની કંપનીઓના શેરના ભાવ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2023 | 7:03 PM

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના (Reliance Industries) ચેરમેન મુકેશ અંબાણીએ (Mukesh Ambani) 28 ઓગસ્ટના રોજ 46મી એજીએમમાંથી (RIL AGM 2023) જણાવ્યું હતું કે, જિયો ફાઇનાન્સિયલ સર્વિસ (Jio Financial Services) લાઇફ, જનરલ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રોડક્ટ્સ ઓફર કરવા માટે વીમા ક્ષેત્રમાં પ્રવેશ કરશે.

અન્ય વીમા કંપનીઓ સાથે સ્પર્ધા કરવાની તૈયારી

વાર્ષિક સામાન્ય સભામાં બોલતા મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, Jio ફાયનાન્સિયલ સર્વિસીસ સીમલેસ ડિજિટલ ઈન્ટરફેસ દ્વારા સરળ છતા સ્માર્ટ જીવન વીમા, સામાન્ય વીમા અને આરોગ્ય વીમા ઉત્પાદનો ઓફર કરશે. સાથે જ સંભવિતપણે વૈશ્વિક ખેલાડીઓ સાથે ભાગીદારી કરશે. કંપની ઈન્સ્યોરન્સ માર્કેટ લીડર લાઈફ ઈન્સ્યોરન્સ ઓફ ઈન્ડિયા (LIC) તેમજ HDFC Life, ICICI પ્રુડેન્શિયલ વગેરે અન્ય કંપનીઓ સાથે સ્પર્ધા કરવાની તૈયારી કરી રહી છે.

ગ્રાહકના ફાયદાને ધ્યાનમાં રાખીને પ્લાન તૈયાર કરવામાં આવશે

Jio ફાયનાન્સિયલ સર્વિસને દેશની ટોપ-5 નાણાકીય કંપનીઓમાં સામેલ કરવામાં આવી છે. કંપની ડેટા એનાલિટિક્સનો ઉપયોગ કરીને ગ્રાહકો માટે કન્સેપ્ટ-આધારિત વીમા પ્રોડક્ટ્સ વિકસાવશે, જે ગ્રાહકના ફાયદાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે. જિયો ફાઇનાન્સિયલ સર્વિસને 21 ઓગસ્ટના રોજ સ્ટોક એક્સચેન્જમાં અલગ એન્ટિટી તરીકે સૂચિબદ્ધ કરવામાં આવી હતી. આજની એજીએમમાં મુકેશ અંબાણીની જાહેરાત બાદ જુદી-જુદી વીમા ક્ષેત્રની કંપનીઓના શેરના ભાવ શું રહ્યા તે જોઈએ.

પાકિસ્તાનના 'મિની ઈન્ડિયા'માં ઉજવાઈ નવરાત્રી, કરાચીથી સામે આવ્યો Video
સુરતની યશ્વી નવરાત્રીમાં કિંજલ દવેએ મચાવી ધૂમ, જુઓ Video
મુંબઈની નવરાત્રીમાં અમદાવાદની દીકરી ઐશ્વર્યા મજમુદારે મચાવી ધૂમ, જુઓ Video
સચિન તેંડુલકર બન્યો કેપ્ટન, ચાહકોને 24 વર્ષ જૂના દિવસોની આવશે યાદ
પતિના મૃત્યુ બાદ પણ રેખા કેમ સિંદૂર લગાવે છે? જાતે જણાવ્યું કારણ
Blood Sugar કંટ્રોલમાં લાવવા માટે આ રીતે કરો તુલસીનો ઉપયોગ

વીમા ક્ષેત્રની કંપનીઓના શેરના ભાવ – 28/08/2023

કંપની બંધ ભાવ ફેરફાર
LIC India 655.25 1.06%
HDFC Life 627.00 -0.19%
SBI Life Ins. 1,290.85 -0.31%
ICICI Prudential 547.55 -0.19%
ICICI LOMBARD 1,323.35 -0.16%
THE NEW INDIA ASSURANCE 130.60 1.71%
GIC OF INDIA 218.00 0.74%

આ પણ વાંચો: મોબાઈલ ડેટા, રીટેલ સેક્ટર અને ફાઇનાન્સ સેક્ટરમાં ધૂમ મચાવ્યા બાદ, હવે રિલાયન્સ ઈન્સ્યોરન્સ ક્ષેત્રમાં મચાવશે ગદર

સૌથી પહેલા વાત કરીએ ઈન્સ્યોરન્સ માર્કેટ લીડર લાઈફ ઈન્સ્યોરન્સ ઓફ ઈન્ડિયા એટલે કે LIC ની તો આજે શેરનો ભાવ 655.25 પર બંધ થયો હતો અને તેમાં 1.06 ટકાનો નજીવો વધારો જોવા મળ્યો હતો. HDFC Life 0.19 ટકાના સામાન્ય ઘટાડા સાથે 627 રૂપિયા પર બંધ થયો હતો. તેવી જ રીતે SBI Life Ins. પણ ફ્લેટ કહી શકાય તેવા ઘટાડા સાથે 1290.85 પર બંંધ થયો હતો. ઓવરઓલ વાત કરીએ તો આજે ઈન્સ્યોરન્સ સેક્ટરની કંપનીઓના શેરના ભાવમાં સામાન્ય વધઘટ જોવા મળી છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

દિલ્હીમાં પીએમ મોદી- લોકસભાના અધ્યક્ષને મળતા સીએમ ભૂપેન્દ્ર પટેલ
દિલ્હીમાં પીએમ મોદી- લોકસભાના અધ્યક્ષને મળતા સીએમ ભૂપેન્દ્ર પટેલ
મકરપુરાની સેન્ટ બેસિલ સ્કૂલમાં બાળકી સાથે આયાએ કર્યા શારિરીક અડપલા
મકરપુરાની સેન્ટ બેસિલ સ્કૂલમાં બાળકી સાથે આયાએ કર્યા શારિરીક અડપલા
બનાસકાંઠામાં અલગ - અલગ મીલોમાંથી હજારો લીટર તેલનો જથ્થો કરાયો જપ્ત
બનાસકાંઠામાં અલગ - અલગ મીલોમાંથી હજારો લીટર તેલનો જથ્થો કરાયો જપ્ત
ભાયલીના ચકચારી સામુહિક દુષ્કર્મના કેસમાં SITની ટીમ દ્વારા તપાસ શરુ
ભાયલીના ચકચારી સામુહિક દુષ્કર્મના કેસમાં SITની ટીમ દ્વારા તપાસ શરુ
હરિયાણામાં કોંગ્રેસ કાર્યાલયેથી ઢોલીઓને પણ આપી દેવાઈ રજા- જુઓ Video
હરિયાણામાં કોંગ્રેસ કાર્યાલયેથી ઢોલીઓને પણ આપી દેવાઈ રજા- જુઓ Video
ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં દુષ્કર્મની ઘટનાના આંકડા આવ્યા સામે
ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં દુષ્કર્મની ઘટનાના આંકડા આવ્યા સામે
રાજ્યમાં બેવડી ઋતુની સંભાવના, આ જિલ્લાઓમાં ગરમીમાં થશે વધારો
રાજ્યમાં બેવડી ઋતુની સંભાવના, આ જિલ્લાઓમાં ગરમીમાં થશે વધારો
નગરદેવી ભદ્રકાળીના દર્શને ગયેલા ધારાસભ્ય અમિત શાહ બન્યા દબાણનો ભોગ
નગરદેવી ભદ્રકાળીના દર્શને ગયેલા ધારાસભ્ય અમિત શાહ બન્યા દબાણનો ભોગ
રાજકોટમાં આજી નદીના પટમાં થયેલા દબાણો પર ફરશે તંત્રનું બુલડોઝર- મેયર
રાજકોટમાં આજી નદીના પટમાં થયેલા દબાણો પર ફરશે તંત્રનું બુલડોઝર- મેયર
ગુજરાત સરકારે લીધી ભારત વિકાસ પ્રતિજ્ઞા
ગુજરાત સરકારે લીધી ભારત વિકાસ પ્રતિજ્ઞા
g clip-path="url(#clip0_868_265)">