વર્ષ 2023 સુધીમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ડિજિટલ કરન્સી બજારમાં આવી શકે છે : નાણાં મંત્રી

નાણાપ્રધાને જણાવ્યું હતું કે સરકારનો હેતુ માત્ર ડિજિટલ ચલણ સાથે નાણાકીય સમાવેશના ઉદ્દેશ્યોને પૂરો કરવાનો નથી પરંતુ વિવિધ વ્યવસાયિક લક્ષ્યોને પણ પ્રાપ્ત કરવાનો છે.

વર્ષ 2023 સુધીમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ડિજિટલ કરન્સી બજારમાં આવી શકે છે : નાણાં મંત્રી
Finance Minister Nirmala Sitharaman
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2022 | 9:01 AM

ભારત ડિજિટલ ચલણ(Digital Currency)ની શરૂઆત કરવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે(FM Nirmala Sitharaman) પણ હવે કહ્યું છે કે ભારતનું લક્ષ્ય 2023 સુધીમાં ડિજિટલ કરન્સી લાવવાનું છે. ફિક્કીના એક કાર્યક્રમમાં આ સંદર્ભમાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં નાણામંત્રીએ જણાવ્યું હતું કે સરકાર અને ભારતીય રિઝર્વ બેંક(Reserve Bank of India) ડિજિટલ ચલણના વિવિધ વ્યાવસાયિક ઉપયોગની શક્યતાઓ શોધવામાં વ્યસ્ત છે. નાણાપ્રધાને જણાવ્યું હતું કે સરકારનો હેતુ માત્ર ડિજિટલ ચલણ સાથે નાણાકીય સમાવેશના ઉદ્દેશ્યોને પૂરો કરવાનો નથી પરંતુ વિવિધ વ્યવસાયિક લક્ષ્યોને પણ પ્રાપ્ત કરવાનો છે. તેમણે કહ્યું કે સરકાર JAM  (જન ધન-આધાર-મોબાઇલ) દ્વારા નાણાકીય સમાવેશના લક્ષ્યોને હાંસલ કરી રહી છે.

એક મીડિયા રિપોર્ટ મુજબ નિર્મલા સીતારમણે કહ્યું કે સરકાર તમામ ઉદ્યોગોમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપી રહી છે. સરકારનો ભાર તમામ ક્ષેત્રોનું ઝડપી અને સતત ડિજીટલાઇઝેશન કરવા પર છે. તેથી જ સરકારે બજેટમાં ડિજિટલ કરન્સી, ડિજિટલ બેન્ક અને ડિજિટલ યુનિવર્સિટી બનાવવાની જાહેરાત કરી હતી. ડિજિટલ ચલણ વધુ સસ્તું અને કાર્યક્ષમ નાણાકીય વ્યવસ્થાને પ્રોત્સાહન આપશે. તેથી જ સરકારે ડિજિટલ કરન્સી, બ્લોકચેન અને અન્ય ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે.

તેમણે કહ્યું કે ભારતીય રિઝર્વ બેંક દ્વારા વિકસિત રૂપિયા બ્લોકચેન તમામ વ્યવહારોને ટ્રેક કરી શકશે. હાલમાં, ખાનગી કંપનીઓ દ્વારા ચલાવવામાં આવતી મોબાઇલ વોલેટની સિસ્ટમમાં તમામ વ્યવહારો ટ્રેક કરી શકાતા નથી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

નોંધપાત્ર વાત એ છે કે બજેટમાં નાણામંત્રીએ ભારત દ્વારા પોતાની ડિજિટલ કરન્સી લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને ડિજિટલ કરન્સી લાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. તે જ સમયે, ભારતે હજુ સુધી ક્રિપ્ટોકરન્સીને માન્યતા આપી નથી. બજેટમાં નાણામંત્રીએ ક્રિપ્ટોથી થતી કમાણી પર 30 ટકા ટેક્સ અને એક ટકા ટીડીએસ લાદવાની જાહેરાત કરી હતી. ક્રિપ્ટો રેગ્યુલેશનને લઈને ભારતનું કહેવું છે કે તે ક્રિપ્ટોકરન્સી અંગે કોઈ નિર્ણય ઉતાવળમાં લેશે નહીં. ક્રિપ્ટોકરન્સી અંગેની આશંકાઓ દૂર થયા બાદ જ ભારત તેના નિયમન અંગે નિર્ણય લેશે.

આ પણ વાંચો : Gold Price Today : સોનું 400 રૂપિયા અને ચાંદી 950 રૂપિયા સસ્તી થઇ, જાણો સોના – ચાંદીના લેટેસ્ટ રેટ

આ પણ વાંચો : જો ઓરીજીનલ NSC ખોવાઈ કે ચોરી થઈ જાય તો? આ પ્રક્રિયા અનુસરો તમારું રોકાણ સલામત રહેશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">