LIC IPO નો રસ્તો સરળ બન્યો, સંસદના બંને ગૃહે વીમા સુધારા બિલને લીલી ઝંડી દેખાડી ,જાણો વિગતવાર

નાણામંત્રી નિર્મલા સીતારમણે(FM Nirmala Sitharaman) બિલ પસાર કરવાની દરખાસ્ત કરી અને ગૃહએ ટૂંકી ચર્ચા બાદ તેને મંજૂરી આપી હતી. આ દરમિયાન વિપક્ષના ઘણા સભ્યો આસન નજીક ગયા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

LIC IPO નો રસ્તો સરળ બન્યો, સંસદના બંને ગૃહે વીમા સુધારા બિલને લીલી ઝંડી દેખાડી ,જાણો વિગતવાર
LIC IPO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2021 | 7:32 AM

ભારતીય જીવન વીમા નિગમના ખાનગીકરણ(LIC Privatisation)નો માર્ગ સરળ થઈ ગયો છે. LIC સહિત જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓ(PSU Insurance Companies)માં ખાનગી ક્ષેત્રનો હિસ્સો વધારવા માટે રાજ્યસભા(Rajya Sabha)માં રજૂ કરાયેલ સામાન્ય વીમા વ્યવસાય (રાષ્ટ્રીયકરણ) સુધારો બિલ, 2021, એક સૂરમાં પસાર કરવામાં આવ્યો હતો.

જો કે કેટલાક વિપક્ષી દળોએ બિલ પસાર કરવાનો વિરોધ કર્યો હતો. તેમણે બિલને ગૃહની પ્રવર સમિતિને મોકલવાની માગણી પણ કરી હતી પરંતુ ગૃહે તેમની વિનંતીને ફગાવી દીધી હતી. લોકસભા પહેલાથી જ આ બિલ પસાર કરી ચૂક્યું છે.

બિલ પાસ થવાથી ક્યાં ફાયદા થશે નાણામંત્રી નિર્મલા સીતારમણે(FM Nirmala Sitharaman) બિલ પસાર કરવાની દરખાસ્ત કરી અને ગૃહએ ટૂંકી ચર્ચા બાદ તેને મંજૂરી આપી હતી. આ દરમિયાન વિપક્ષના ઘણા સભ્યો આસન નજીક ગયા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. બિલ દ્વારા જનરલ ઇન્શ્યોરન્સ બિઝનેસ (રાષ્ટ્રીયકરણ) અધિનિયમમાં સુધારો કરવામાં આવી રહ્યો છે. આ અધિનિયમ 1972 માં અમલમાં આવ્યું હતું. આમાં, સામાન્ય વીમા (General Insurance) વ્યવસાયના વિકાસ દ્વારા અર્થવ્યવસ્થાની જરૂરિયાતોને વધુ સારી રીતે પૂરી કરવા માટે ભારતીય વીમા કંપનીઓના શેર અને અન્ય હાલની વીમા કંપનીઓના ઉપક્રમોના હસ્તાંતરણ અને સ્થાનાંતરણને મંજૂરી આપવાની જોગવાઈ કરવામાં આવી હતી.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

બિલના ઉદ્દેશો અને તેને લાવવાના કારણો શું છે? કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર (Modi Government) LIC નો IPO લાવવાની તૈયારી કરી રહી છે. આ બિલ પસાર થવાથી તેના માટે રસ્તો સરળ થઈ ગયો છે. બિલના ઉદ્દેશો અને કારણો જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓમાં ખાનગી ભાગીદારી વધારવા, વીમાની એક્સેસ વધારવા, સામાજિક સુરક્ષા પૂરી પાડવા અને પોલિસીધારકોના હિતોનું વધુ સારી રીતે રક્ષણ કરવા અને અર્થતંત્રના ઝડપી વિકાસમાં યોગદાન આપવાનું છે. આ માટે કાયદાની કેટલીક જોગવાઈઓમાં સુધારો કરવો જરૂરી બન્યો હતો. તદનુસાર, સામાન્ય વીમા વ્યવસાય (રાષ્ટ્રીયકરણ) સુધારા બિલ, 2021 લાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો :  Franklin Templeton MF ના રોકાણકારો માટે રાહતના સમાચાર! કંપનીએ બંધ પડેલી 6 સ્કીમના 21,000 કરોડ રૂપિયા પરત કર્યા

આ પણ વાંચો : Petrol Diesel Price Today : આજે ઇંધણની કિંમતોમાં કોઈ વધારો નહિ , જાણો તમારા શહેરના પેટ્રોલ – ડીઝલના ભાવ

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">