આ સરકારી યોજનામાં મળી રહ્યું છે સૌથી વધુ વ્યાજ, ટેક્સમાં છૂટનો પણ મળશે લાભ

સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓમાં સામેલ છે. ચાલો આ યોજના વિશે વિગતવાર જાણીએ.

આ સરકારી યોજનામાં મળી રહ્યું છે સૌથી વધુ વ્યાજ, ટેક્સમાં છૂટનો પણ મળશે લાભ
symbolic image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 07, 2022 | 9:18 AM

જો તમે આવનારા દિવસોમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમે પોસ્ટ ઓફિસની બચત યોજનાઓમાં (Saving Schemes) રોકાણ કરી શકો છો. આ યોજનાઓમાં તમને ચોક્કસપણે સારું વળતર તો મળે જ છે. સાથે જ તેમાં રોકાણ કરાયેલા પૈસા પણ સંપૂર્ણપણે સુરક્ષિત છે. જો બેંક ડિફોલ્ટ (Bank Default) થાય છે, તો તમને ફક્ત 5 લાખ રૂપિયા જ પાછા મળશે. પરંતુ પોસ્ટ ઓફિસમાં આવું નથી. આ ઉપરાંત, પોસ્ટ ઓફિસ સેવિંગ્સ સ્કીમમાં ખૂબ જ ઓછી રકમથી રોકાણ શરૂ કરી શકાય છે. સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓમાં સામેલ છે. ચાલો આ યોજના વિશે વિગતવાર જાણીએ.

વ્યાજ દર

પોસ્ટ ઓફિસની સુકન્યા સમૃદ્ધિ યોજના હાલમાં વાર્ષિક 7.6 ટકા વ્યાજ દર ઓફર કરે છે. આ વ્યાજ દર 1 એપ્રિલ 2020થી લાગુ છે. આ નાની બચત યોજનામાં વ્યાજને કંપાઉન્ડ અને કેલ્ક્યુલેટ કરવામાં આવે છે.

રોકાણની રકમ

આ સરકારી યોજનામાં, વ્યક્તિએ નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 250 રૂપિયા અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ પછી, તમારે 50 રૂપિયાના ગુણાંકમાં જમા કરાવવું પડશે. ડિપોઝીટ એક સામટી રકમમાં કરવાની રહેશે. એક મહિનામાં અથવા નાણાકીય વર્ષમાં થાપણોની સંખ્યા પર કોઈ મર્યાદા નથી.

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

ખાતું કોણ ખોલાવી શકે?

સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ,  10 વર્ષથી ઓછી ઉંમરની બાળકીના નામ પર વાલી ખાતું ખોલાવી શકે છે. આ નાની બચત યોજનામાં, ભારતની કોઈપણ પોસ્ટ ઓફિસ અથવા કોઈપણ બેંકમાં બાળકીના નામે માત્ર એક જ ખાતું ખોલાવી શકાય છે. આ ખાતું પરિવારમાં વધુમાં વધુ બે દીકરીઓ માટે ખોલાવી શકાય છે. જો જોડિયા અથવા ત્રણ બાળકો હોય તો, બે કરતાં વધુ ખાતા ખોલી શકાય છે.

ટેક્સમાં મળે છે છૂટ

આ સરકારી યોજનામાં જમા થયેલી રકમ પર આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ કપાત માટે દાવો કરી શકાય છે.

એકાઉન્ટ ક્યારે થશે મેચ્યોર ?

પોસ્ટ ઓફિસની આ યોજનામાં, ખાતું ખોલવાની તારીખથી 21 વર્ષ પછી પરિપક્વ થશે. આ સિવાય છોકરીની ઉંમર 18 વર્ષની થઈ જાય પછી લગ્ન સમયે પણ તેને બંધ કરી શકાય છે. તે લગ્નની તારીખના એક મહિના પહેલા અથવા ત્રણ મહિના પહેલા કરવાનું હોય છે.

આ પણ વાંચો :  Russia-Ukraine War: રશિયાની અર્થવ્યવસ્થાને વધુ એક ફટકો, વિઝા અને માસ્ટરકાર્ડે તમામ વ્યવહારો બંધ કરવાનો નિર્ણય લીધો

Latest News Updates

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
g clip-path="url(#clip0_868_265)">