PM-KISAN: કિસાન સન્માન નિધિના લાભથી હજુ વંચિત છો? જાણો સ્થિતિ ચકાસણી અને ફરિયાદની રીત

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) એ 25 ડિસેમ્બરના રોજ ખેડૂતો(FARMER) માટે પીએમ કિસાન સન્માન નિધિ (PM-Kisan) ની આગામી હપતાની જાહેરાત કરી છે. પીએમ એ વર્ચુઅલ માધ્યમથી આયોજિત કાર્યક્રમમાં હપ્તાનાં નાણાં જારી કર્યા હતા. આ નાણાં સીધા જ ખેડૂતોના ખાતામાં પહોંચ્યા છે. મોદીએ નવ કરોડથી વધુ ખેડૂત લાભાર્થીઓના ખાતામાં રૂ. 18,000 કરોડ ટ્રાન્સફર કર્યા […]

PM-KISAN: કિસાન સન્માન નિધિના લાભથી હજુ વંચિત છો? જાણો સ્થિતિ ચકાસણી અને ફરિયાદની રીત
The government has also issued a toll free number for farmers. If the account is not transferred, you can complain to this number.
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Dec 26, 2020 | 12:19 PM

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) એ 25 ડિસેમ્બરના રોજ ખેડૂતો(FARMER) માટે પીએમ કિસાન સન્માન નિધિ (PM-Kisan) ની આગામી હપતાની જાહેરાત કરી છે. પીએમ એ વર્ચુઅલ માધ્યમથી આયોજિત કાર્યક્રમમાં હપ્તાનાં નાણાં જારી કર્યા હતા. આ નાણાં સીધા જ ખેડૂતોના ખાતામાં પહોંચ્યા છે. મોદીએ નવ કરોડથી વધુ ખેડૂત લાભાર્થીઓના ખાતામાં રૂ. 18,000 કરોડ ટ્રાન્સફર કર્યા છે. આ યોજના અંતર્ગત એક વર્ષમાં ત્રણ હપ્તામાં 2 હજાર રૂપિયાની રકમ મોકલવામાં આવે છે. દર ચાર મહિને આ નાણાં ખેડૂતોના ખાતામાં અપાય છે.

જો તમારા ખાતામાં પૈસા આવ્યા ? તો પ્રક્રિયા અનુસરો મોટાભાગના ખેડૂતોના બેંક ખાતામાં આ રકમ જમા થઈ છે. છતાં, જો રકમ તમારા ખાતામાં પહોંચતી નથી, તો તમે હેલ્પલાઇન નંબર પર ફરિયાદ કરી શકો છો. હેલ્પલાઈન નંબર 011-24300606 પર કોલ કરી ફરિયાદ નોંધાવી શકો છો.

ખેડૂતોની સગવડ માટે સરકારે અનેક ટોલ ફ્રી નંબર પણ જારી કર્યા છે જેથી જો કોઈના ખાતામાં ટ્રાન્સફરમાં વિલંબ ન થાય તો તમે આ નંબર પર ફરિયાદ કરી શકો છો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

>> પીએમ-કિસાન ટોલ ફ્રી નંબર: 18001155266 >> પીએમ-કિસાન હેલ્પલાઈન નંબર: 155261 >> પીએમ-કિસાન લેન્ડલાઇન નંબર્સ: 011—23381092, 23382401 >> પી.એમ.- ખેડૂતની નવી હેલ્પલાઇન: 011-24300606 >> પીએમ-કિસાનની બીજી હેલ્પલાઇન છે: 0120-૬૦૨૫૧૦૯

લિસ્ટમાં તમારું નામ જાણવા આ પ્રક્રિયા અનુસરો

>> પહેલા તમારે પીએમ કિસાન સન્માન નિધિ, pmkisan.gov.in ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી >> ટોચ પર તમે Farmers Corner નજરે પડશે. >> તેના પર ક્લિક કરવું >> Beneficiary Status પર ક્લિક કરો. >> હવે તમારે આધાર નંબર, એકાઉન્ટ નંબર અને મોબાઇલ નંબર દાખલ કરવો >> આ પ્રક્રિયા તમને જણાવશે કે તમારું નામ પીએમ કિસાન સન્માન નિધિમાં છે કે નહીં

જો તમારું નામ નોંધાયેલું છે તો તમારું નામ મળી જશે. આ સિવાય તમે યાદીમાં તમારું નામ છે કે નહીં તે મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ તમારી સ્થિતિ ચકાસી શકો છો.

પીએમ કિસાન મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચે જણાવેલ સ્ટેપ્સને અનુસરો…

>> તમારા મોબાઇલ પર પ્લે સ્ટોર એપ્લિકેશન પર જાઓ. >> PM-KISAN મોબાઇલ એપ્લિકેશન ટાઇપ કરો >> PM-KISAN મોબાઇલ એપ્લિકેશન સ્ક્રીન પર દેખાશે, તેને ડાઉનલોડ કરો.

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">