યોગ્ય નિર્ણયોને કારણે Paytmને મોટી ‘જીત’ મળી, આ રીતે કંપનીની આવક વધી

ભારતની સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મમાંથી એક પેટીએમે ફરી એક વખત પોતાની તાકાત દેખાડી છે. કંપનીની નાણાકીય સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે.

યોગ્ય નિર્ણયોને કારણે Paytmને મોટી 'જીત' મળી, આ રીતે કંપનીની આવક વધી
Follow Us:
| Updated on: Jul 19, 2024 | 4:45 PM

દેશના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મમાંથી એક પેટીએમની માલિક કંપની વન 97 કોમ્યુનિકેશનની તાકાત જોવા મળી રહી છે. કંપનીની ઓપરેટિંગ રેવન્યુ આવક ક્વાર્ટર દર ક્વાર્ટરમાં સુધરી રહી છે અને વર્તમાન નાણાકીય વર્ષના (એપ્રિલ-જૂન)માં રૂ. 1500 કરોડના આંકડાને પાર કરી ગઈ છે. પેટીએમએ હાલમાં પોતાની સર્વિસને શાનદાર કરી છે અને યુપીઆઈ પેમેન્ટ સિવાય ક્યુઆર કોડ પેમેન્ટ સર્વિસ, સાઉન્ડ બોકસ અને અન્ય ફાઈનેશિયલ પ્રોડક્ટસ પર ધ્યાન આપ્યું છે.

દેશમાં સૌથી મોટું આઈપીઓ લાવનાર પણ પેટીએમ હતુ. કંપનીના ફાઉન્ડર વિજય શેખર શર્માએ હાલમાં અનેક નિર્ણયો લીધા છે. જેની અસર કામકાજ પર જોવા મળી રહી છે. હવે કંપનીએ પોતાના ત્રિમાસીક પરિણામની જાહેરાત કરી દીધી છે. ઓપરેટિંગ આવકમાં સુધારો થવાને કારણે કંપનીની એકંદર ખોટમાં ઘટાડો થયો છે.

પેટીએમનો ઓપરેટિંગ રેવન્યુ શાનદાર

પેટીએમે શેર બજારને જાણકારી આપતા કહ્યું કે, એપ્રિલ-જૂનમાં તેનો ઓપરેટિંગ રેવેન્યુ 1502 કરોડ રુપિયા રહ્યો છે. ટેક્સ ચૂકવતા પહેલા કંપનીની આવકની ગણતરી કર્યા પછી (EBITDA) તેની નેટ લોસ રૂ. 792 કરોડ રહી છે. કંપનીનું કહેવું છે કે, સારી આવકને કારણે તેની પ્રોફિટેબિલિટી પણ આગામી સમયમાં સુધરવાની આશા છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

કંપનીનો નફો માર્જિન 50 ટકા રહ્યો

નાણાકીય સેવાઓમાંથી કંપનીની આવક રૂ. 280 કરોડ હતી. જ્યારે કંપનીએ માર્કેટિંગ સેવાઓમાંથી 321 કરોડ રૂપિયાની આવક મેળવી છે. કંપનીનો નફો માર્જિન 50 ટકા રહ્યો છે, જેના પરિણામે રૂ. 755 કરોડનો ફાળો નફો થયો છે. કંપનીની બેલેન્સ શીટમાં સુધારો થયો છે અને તેની પાસે રૂ. 8,108 કરોડની રોકડ છે. પેટીએમના પ્રવક્તાનું કહેવું છે કે, અમારા ગ્રાહકો પરનો આધાર સ્થિર થયો છે. મર્ચેન્ટ ઓપરેટિંગ મીટ્રિક્સમાં સુધારો જોવા મળ્યો છે.

આ કારણોસર Paytm બાઉન્સ બેક થયું

પેટીએમે જણાવ્યું કે, તેનો મર્ચેન્ટ પેમેન્ટ ઓપરેટિંગ કારોબાર જાન્યુઆરી 2024ના લેવલ પર પરત ફર્યો છે. કંપનીએ ફરીથી દુકાનદારોને ત્યાં પોતાના ક્યુઆર કોડ અને સાઉન્ડબોક્સ લગાવવાનું શરુ કર્યું છે. કંપનીના મર્ચન્ટ સબ્સક્રાઈબર બેસમાં પણ સુધારો આવ્યો છે, જે 1.09 કરોડ થયો છે. આ સિવાય કંપનીએ કોસ્ટ ઓપ્ટિમાઇઝેશન પર પણ ઘણું ધ્યાન આપ્યું છે.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">