Multibagger Stock 2021 : પોણા બે રૂપિયાના શેરે એક વર્ષમાં આપ્યું 1,964% રિટર્ન , જાણો રોકાણકારોને માલામાલ બનાવનાર શેર વિશે વિગતવાર

આ શેરે રોકાણકારોના 1 લાખ રૂપિયાના રોકાણને માત્ર 12 મહિના એટલે કે એક વર્ષમાં 20.53 લાખ રૂપિયામાં તબદીલ કર્યા છે. અમે વાત કરી રહ્યા છીએ આદિનાથ ટેક્સટાઇલ્સ લિમિટેડ(Adinath Textiles)નો માઇક્રોકેપ(Microcap share) શેર વિશે.

Multibagger Stock 2021 : પોણા બે રૂપિયાના શેરે એક વર્ષમાં આપ્યું 1,964% રિટર્ન , જાણો રોકાણકારોને માલામાલ બનાવનાર શેર વિશે વિગતવાર
SYMBOLIC IMAGE
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2021 | 9:23 AM

Multibagger Stock 2021 : શેરબજાર(Stock Market)માં રોકાણકારોનો રસ વધી રહ્યો છે તેની પાછળનું સૌથી મોટું કારણ બજારનું શાનદાર પ્રદર્શન છે. છેલ્લા એક વર્ષ દરમિયાન ઘણી નાની અને મધ્યમ કંપનીઓના શેરમાં મજબૂત તેજી જોવા મળી છે. સ્મોલ કેપ અને મિડ કેપ શેરોએ રોકાણકારોને ટૂંકા ગાળામાં સારું વળતર આપ્યું છે. અન્ય તમામ વ્યવસાય મંદીમાં સપડાયા હતા તેવામાં શેરબજારે રોકાણકારોને સારું રિટર્ન આપ્યું છે.રોકાણકારોને તેમના રોકાણ સામે સારું વળતર મળતા શેરબજારમાં રોકાણનો ટ્રેન્ડ બની રહ્યો છે.

આજે અમે તમને એવા સ્ટોક વિશે જણાવી રહ્યા છીએ જેણે રોકાણકારોના 1 લાખ રૂપિયાના રોકાણને માત્ર 12 મહિના એટલે કે એક વર્ષમાં 20.53 લાખ રૂપિયામાં તબદીલ કર્યા છે. અમે વાત કરી રહ્યા છીએ આદિનાથ ટેક્સટાઇલ્સ લિમિટેડ(Adinath Textiles)નો માઇક્રોકેપ(Microcap share) શેર વિશે. જબરદસ્ત તેજી સાથે અદીનાથ ટેક્સટાઇલ સ્ટોકે શેરહોલ્ડરોને એક વર્ષમાં 1,953% રિટર્ન આપ્યું છે.

આદિનાથ ટેક્સટાઇલ્સ શેરનો ઇતિહાસ ગયા વર્ષે 25 ઓગસ્ટ 2020 ના રોજ આદિનાથ ટેક્સટાઇલ્સના શેરની કિંમત 1.55 રૂપિયા હતી. બીજી તરફ આ વર્ષે 25 ઓગસ્ટ 2021 ના ​​રોજ આ શેરની કિંમત BSE પર 31.83 રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ પહોંચી હતી. એટલે કે 12 મહિના પહેલા આદિનાથ ટેક્સટાઇલ સ્ટોકમાં રોકાયેલા 1 લાખ રૂપિયા આજે 20.53 લાખ રૂપિયા થાય છે. આ સમયગાળા દરમિયાન સેન્સેક્સ પર આ સ્ટોક 44.38 ટકા વધ્યો છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

આજે શેરે નવી સર્વોચ્ચ સપાટી દર્જ કરી ૨૫ ઓગસ્ટ શેર ૩૧.૮૩ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો સ્ટોક ૩૦.૩૨ ના છેલ્લા બંધ ભાવ કરતા ૪.૯૮ ટકા વધ્યો હતો. ૨૬ ઓગસ્ટ બસેપર શેર ૫ ટકા વધી ૩૩.૪૨ રૂપિયા ઉપર બંધ થયો હતો. આજે શેરે ફરી નવી સર્વોચ્ચ સપાટી દર્જ કરી છે. બજાર ખુલ્યું ત્યારે શેર ૫ ટકા વૃદ્ધિ સાથે 35.09 રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. છેલ્લા 21 દિવસમાં શેર 176.54% વધ્યો છે. આદિનાથ ટેક્સટાઇલનો સ્ટોક 5 દિવસ, 20 દિવસ, 50 દિવસ, 100 દિવસ અને 200 દિવસની મૂવિંગ એવરેજ કરતા વધારે છે. આ વર્ષની શરૂઆતથી આ શેર 1,761% વધ્યો છે.

કંપનીની નાણાકીય સ્થિતિ કેવી છે ? જૂન ક્વાર્ટરમાં કંપની નફો રૂ. 0.23 કરોડ રહ્યો હતો જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ગાળામાં રૂ. 0.05 કરોડના ચોખ્ખા નફાની સરખામણીમાં 360% નો વધારો હતો. મજબૂત ત્રિમાસિક કમાણી હોવા છતાં રોકાણકારોએ શેરને ધ્યાનમાં લેતી વખતે ખૂબ સાવધ રહેવું જોઈએ જે પાછલા વર્ષમાં હજુ વેચાણ બાકી છે. કંપનીનો ચોખ્ખો નફો માર્ચ 2021 માં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં 557.14% વધીને રૂ. 0.32 કરોડ થયો છે જે અગાઉના નાણાકીય વર્ષમાં 0.07 કરોડ હતો.

આ પણ વાંચો :   EPFO : આ રીતે કરો PF ખાતા સાથે Aadhaar ને લિંક કરો , 31 ઓગસ્ટની છેલ્લી તારીખ ચુકી જશો તો પડશો મુશ્કેલીમાં

આ પણ વાંચો :  Bank Holiday : આવતીકાલથી સતત 3 દિવસ બેંકો બંધ રહેશે , ફટાફટ પતાવી લો પેન્ડિંગ કામ નહીંતર પડશો મુશ્કેલીમાં

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">