ATM મશીનમાં કાર્ડ ફસાઈ જાય તો શું કરવું? કાર્ડ કેવી રીતે પાછું મેળવશો, જાણો વિગતવાર

જ્યારે તમે કસ્ટમર કેરને આ વિશે જણાવશો તો ત્યાંથી તમને બે વિકલ્પ આપવામાં આવશે. પહેલો વિકલ્પ કાર્ડ રદ કરવાનો હશે. જો તમે કાર્ડ રદ કરો છો તો તમારે ફરીથી કાર્ડ બનાવવું પડશે. બીજું તમે તે કાર્ડ તમારી બેંક શાખામાં મેળવી શકો છો

ATM મશીનમાં કાર્ડ ફસાઈ જાય તો શું કરવું? કાર્ડ કેવી રીતે પાછું મેળવશો, જાણો વિગતવાર
ATMમાંથી પૈસા ઉપાડવા મોંઘા થશે : RBIએ ફ્રી ટ્રાન્ઝેક્શન પછી રોકડ ઉપાડ પર લાદવામાં આવતા ચાર્જમાં વધારો કરવાની મંજૂરી આપી છે. બેંકો હાલમાં ગ્રાહકો પાસેથી 20 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન ચાર્જ કરે છે. તેમાં ટેક્સનો સમાવેશ થતો નથી. આરબીઆઈના જણાવ્યા અનુસાર, ફ્રી ટ્રાન્ઝેક્શન પછી, બેંકો તેમના ગ્રાહકો પાસેથી 20 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શનને બદલે 21 રૂપિયા ચાર્જ કરી શકશે. તેમાં ટેક્સનો પણ સમાવેશ થતો નથી. આ નિયમ 1 જાન્યુઆરી, 2022 થી અમલમાં આવશે.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 18, 2021 | 8:34 AM

તમે સાંભળ્યું જ હશે કે ઘણા લોકોના ડેબિટ કે ક્રેડિટ કાર્ડ (Debit/Credit Card)એટીએમ (ATM)મશીનમાં જ ફસાઈ જાય છે. આ પ્રકારની સ્થિતિ કોઈની સાથે પણ થઈ શકે છે. જ્યારે લોકો આ મુસીબતમાં આવે છે ત્યારે તેઓ ખૂબ જ પરેશાન થઈ જાય છે. મુશ્કેલીનું કારણ એ છે કે તેઓ જાણતા નથી કે કાર્ડ કેવી રીતે પાછું મેળવવું. આ અહેવાલમાં અમે તમને આ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ક્યાં કારણોસર ATM CARD ફસાઈ શકે છે તમારું ATM કાર્ડ મશીનમાં કેમ ફસાઈ જાય છે તે જાણવું પણ જરૂરી છે. ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ નીચેના કારણોસર એટીએમ મશીનમાં જ ફસાઈ શકે છે-

  • જો તમે લાંબા સમય સુધી વિગતો દાખલ કરી નથી
  • જો તમે ઘણી વખત ખોટી માહિતી દાખલ કરી હોય
  • જો વીજ કનેક્શનમાં સમસ્યા હોય
  • અન્ય તકનીકી સમસ્યાઓ
  • સર્વર સાથે કનેક્શનમાં સમસ્યા

કાર્ડ કેવી રીતે પાછું મેળવવું જો તમારું ડેબિટ કાર્ડ એટીએમ મશીનમાં ફસાઈ જાય તો તમારે તાત્કાલિક બેંકને જાણ કરવી જોઈએ. તમારે બેંકના કસ્ટમર કેર નંબર પર કૉલ કરવો જોઈએ અને જણાવવું જોઈએ કે કયા શહેરમાં અને ક્યાં મશીન પર આવું થયું છે. જો તે એટીએમ એ જ બેંકનું છે જેમાં તમારું ખાતું છે તો તમને તમારું કાર્ડ ખૂબ જ સરળતાથી પાછું મળી જશે. પરંતુ જો તમે બીજી બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડવાની કોશિશ કરી રહ્યા છો તો તમારે થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

કસ્ટમર કેર બે વિકલ્પો આપશે જ્યારે તમે કસ્ટમર કેરને આ વિશે જણાવશો તો ત્યાંથી તમને બે વિકલ્પ આપવામાં આવશે. પહેલો વિકલ્પ કાર્ડ રદ કરવાનો હશે. જો તમે કાર્ડ રદ કરો છો તો તમારે ફરીથી કાર્ડ બનાવવું પડશે. જો તમને લાગે છે કે તમારા કાર્ડનો દુરુપયોગ થઈ શકે છે તો તમારે તેને રદ કરવું પડશે. કાર્ડ કેન્સલ કર્યા પછી તમારે નવા કાર્ડ માટે પણ અરજી કરવી પડશે. નવું કાર્ડ અરજી કર્યાના 7 થી 10 દિવસમાં તમારા ઘરે પહોંચી જશે. જો તમે જલ્દી ઈચ્છો છો તો તમે કાર્ડ માટે તમારી બેંક શાખાની મુલાકાત પણ લઈ શકો છો. અન્ય વિકલ્પમાં બેંકના એટીએમમાં ​​કાર્ડ ફસાયેલું મેળવવાનો બીજો રસ્તો છે. તમામ બેંકો તેમના ફસાયેલા કાર્ડ બેંકોને મોકલે છે જેમાં તે કાર્ડ જારી કરવામાં આવે છે. મતલબ કે જે બેંકનું કાર્ડ તે જ બેંકને મળશે. તમે તે કાર્ડ તમારી બેંક શાખામાં મેળવી શકો છો.

આ પણ વાંચો : SBI એ આપી ચેતવણી : દેશની સૌથી મોટી બેંકની આ સલાહ તમે પણ ગંભીરતાથી નથી લીધી તો પડી શકો છો મુશ્કેલીમાં

આ પણ વાંચો : Petrol Diesel Price Today : સસ્તું થઇ રહ્યું છે ક્રૂડ ઓઇલ, શું પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત મળશે? જાણો આજના લેટેસ્ટ રેટ

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">