Demat Account ના KYC માટે અંતિમ તારીખ 30 જૂન 2022 સુધી લંબાવવામાં આવી, આ 6 માહિતી સાથે વહેલી તકે એકાઉન્ટ કરો અપડેટ

સ્ટોક બ્રોકર્સ તેમના ગ્રાહકો એટલે કે ડીમેટ ટ્રેડિંગ એકાઉન્ટ ધારકોને ડીમેટ એકાઉન્ટને નિષ્ક્રિય થવાથી રોકવા માટે KYC કરાવવાની સલાહ આપી રહ્યા છે. આ બ્રોકરેજ હાઉસ ખાતાધારકોને ત્રણ મહિનાની અંદર તેમના ડીમેટ ટ્રેડિંગ એકાઉન્ટનું KYC કરવા માટે કહી રહ્યા છે નહીંતર ખાતું બંધ કરી દેવામાં આવશે.

Demat Account ના KYC  માટે અંતિમ તારીખ 30 જૂન 2022 સુધી લંબાવવામાં આવી, આ 6 માહિતી સાથે વહેલી તકે એકાઉન્ટ કરો અપડેટ
30 જૂન સુધીમાં KYC કરવું જરૂરી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2022 | 8:45 AM

Demat Account KYC: જો તમે તમારા ડીમેટ ટ્રેડિંગ એકાઉન્ટનું KYC કર્યું નથી તો હવે તમારી પાસે 30 જૂન 2022 સુધીનો સમય છે. સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સેબી(SEBI)એ હાલના ડીમેટ એકાઉન્ટ્સ અને ટ્રેડિંગ એકાઉન્ટ્સ માટે કેવાયસીની સમયમર્યાદા ત્રણ મહિના વધારીને 30 જૂન, 2022 સુધી કરી છે. અગાઉ આ સમયમર્યાદા 31 માર્ચ 2022 હતી.NSDLએ તેના પરિપત્રમાં કહ્યું છે કે KYC વગર ડીમેટ એકાઉન્ટ સસ્પેન્ડ કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો હતો. પરંતુ SEBI અને MII સાથેની ચર્ચાના આધારે આ સમયમર્યાદા 30 જૂન, 2022 સુધી લંબાવવામાં આવી છે. આ એક વખતનું વિસ્તરણ છે અને આ સમયગાળા દરમિયાન જે ડીમેટ ખાતા ધારકો અત્યાર સુધી તેમના ડીમેટ ખાતાની KYC કરી શક્યા નથી તેઓએ KYC કરવું પડશે.

સ્ટોક બ્રોકર્સ તેમના ગ્રાહકો એટલે કે ડીમેટ ટ્રેડિંગ એકાઉન્ટ ધારકોને ડીમેટ એકાઉન્ટને નિષ્ક્રિય થવાથી રોકવા માટે KYC કરાવવાની સલાહ આપી રહ્યા છે. આ બ્રોકરેજ હાઉસ ખાતાધારકોને ત્રણ મહિનાની અંદર તેમના ડીમેટ ટ્રેડિંગ એકાઉન્ટનું KYC કરવા માટે કહી રહ્યા છે નહીંતર ખાતું બંધ કરી દેવામાં આવશે.

દરેક ડીમેટ ખાતાએ છ વિગતો સાથે KYC કરવું જરૂરી છે. પરંતુ હજુ સુધી તમામ ડીમેટ ખાતાઓને છ KYC ધોરણો સાથે અપડેટ કરવામાં આવ્યા નથી. ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ ધારકને આ છ KYC સુવિધાઓ અપડેટ કરવી જરૂરી છે. જેમાં નામ, સરનામું, PAN, મોબાઈલ નંબર, માન્ય ઈમેલ આઈડી, આવક મર્યાદાનો સમાવેશ થાય છે. 1 જૂન, 2021થી ખોલવામાં આવેલા નવા ડીમેટ ખાતાઓ માટે તમામ 6-KYC સુવિધાઓ ફરજિયાત બનાવવામાં આવી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ડીમેટ-ટ્રેડિંગ ખાતામાં નોમિનેશન માટે છેલ્લી તારીખ લંબાવાઈ

પાન કાર્ડ અને આધાર લિંક (Aadhaar-PAN Link) થી લઈને નોમિનીનું નામ ટ્રેડિંગ-ડીમેટ એકાઉન્ટ(Demat Account)માં રજીસ્ટર કરવા સુધી આ મહત્વપૂર્ણ કાર્યો અને EPFOમાં ઈ-નોમિનેશન(EPFO e-Nomination) માટેની અંતિમ તારીખ 31 માર્ચ જાહેર કરવામાં આવી હતી. ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ વિશે જાણીએતો વાસ્તવમાં જેમની પાસે ડીમેટ અથવા ટ્રેડિંગ એકાઉન્ટ છે તેમના માટે સેબીએ 31 માર્ચ સુધીમાં નોમિનીનું નામ રજીસ્ટર કરવાનો નિયમ બનાવ્યો હતો પરંતુ હવે તેમાં 1 વર્ષની છૂટ આપવામાં આવી છે. એટલે કે જેઓ ડીમેટ અથવા ટ્રેડિંગ એકાઉન્ટમાં નોમિનેશન કરી શક્યા નથી તેઓ 31 માર્ચ, 2023 સુધી સમય અપાયો હતો. અગાઉ તેની છેલ્લી તારીખ 31 માર્ચ, 2022 હતી. હવે તેને એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો :  Kfin Tech IPO : રૂપિયા 2400 કરોડ એકત્રિત કરવા આ કંપની IPO લાવશે. SEBI સમક્ષ ડ્રાફ્ટ પેપર રજૂ કરાયા

આ પણ વાંચો :  Post Office ની નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ સ્કીમમાં રોકાણ સારા વળતર સાથે ટેક્સમાં છૂટનો લાભ આપશે,જાણો યોજનાને વિગતવાર

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">