આ કાળજી રાખશો તો EPFOથી મળશે 50 હજાર રૂપિયાનું વધારાનું બોનસ

નિવૃત્તિ બોનસ મેળવવા માટે થોડી કાળજીની જરૂર છે. આ સાથે તમે નિવૃત્તિ સમયે EPFO ​​તરફથી 50,000 રૂપિયા સુધીનું વધારાનું બોનસ મેળવી શકો છો. અહીં જાણો કેવી રીતે.

આ કાળજી રાખશો તો EPFOથી મળશે 50 હજાર રૂપિયાનું વધારાનું બોનસ
EPFO (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 04, 2021 | 6:36 PM

EPFO દ્વારા પીએફ ખાતાધારકો (PF Account Holder)ને અનેક પ્રકારના લાભો આપવામાં આવે છે. આ લાભો પેન્શન (Pension)થી લઈને વીમા (Insurance)સુધીની છે. આવો જ એક લાભ નિવૃત્તિ બોનસ છે, જેને મેળવવા માટે થોડી કાળજીની જરૂર છે. આ સાથે તમે નિવૃત્તિ સમયે EPFO ​​તરફથી 50,000 રૂપિયા સુધીનું વધારાનું બોનસ (Retirement Bonus) મેળવી શકો છો.

બોનસ મેળવવા માટે આ શરત જરૂરી

EPFO ​​આ બોનસ PF ખાતાધારકોને લોયલ્ટી-કમ-લાઈફ બેનિફિટ (Loyalty-cum-Life Benefit) હેઠળ આપે છે. તેનો લાભ એવા પીએફ ખાતા ધારકોને મળે છે, જેમણે નિવૃત્તિ પહેલા ઓછામાં ઓછા 20 વર્ષ સુધી પીએફ ખાતામાં જમા કરાવ્યું હોય. EPFOએ થોડા સમય પહેલા કરવામાં આવેલા ફેરફારમાં આવા ખાતાધારકોને બોનસ આપવાનો નિર્ણય લીધો હતો.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

બોનસના રૂપમાં મળે છે ઓછામાં ઓછા આટલા હજાર

આ લાભ 20 વર્ષની શરત પૂરી કરનાર દરેક PF ખાતાધારકને મળે છે. આમાંથી જેમનો સરેરાશ બેઝિક પગાર પાંચ હજાર રૂપિયા સુધી છે, તેમને નિવૃત્તિ પર 30 હજાર રૂપિયાનું બોનસ મળે છે. તેવી જ રીતે 5,001થી 10 હજાર રૂપિયાની બેઝિક સેલેરી ધરાવતા લોકોને નિવૃત્તિ પર 40 હજાર રૂપિયાનું બોનસ આપવામાં આવે છે. જેમનો મૂળ પગાર 10 હજાર રૂપિયાથી વધુ છે, તેમને EPFO ​​દ્વારા 50 હજાર રૂપિયાનું બોનસ આપવામાં આવે છે.

કાયમી રૂપે ડિસેબલ થવા પર 20 વર્ષની શરત દૂર કરવામાં આવે છે

જો PF એકાઉન્ટ ધારક 20 વર્ષ પૂરા કરતા પહેલા કાયમી ધોરણે અક્ષમ થઈ જાય છે તો આ સ્થિતિમાં પણ EPFO ​​દ્વારા લોયલ્ટી-કમ-લાઈફ બેનિફિટ હેઠળ બોનસ ચૂકવવામાં આવશે. આ કિસ્સામાં પણ લાભ આપવામાં આવે છે. બોનસનો લાભ મૂળભૂત પગારના આધારે નક્કી કરવામાં આવે છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT) એ પણ એ જ રીતે PF ખાતાધારકના અકાળે મૃત્યુના કિસ્સામાં ઓછામાં ઓછું રૂ. 2.5 લાખનું વીમા કવચ આપવાનું નક્કી કર્યું છે. (EDLI Cover)ઈડીએલઆઈ ઈન્સ્યોરન્સ કવર પણ હવે વધારીને 7 લાખ રૂપિયા કરવામાં આવ્યું છે. આ ફેરફાર પહેલા લઘુત્તમ વીમા કવચની કોઈ જોગવાઈ ન હતી અને મહત્તમ કવર રૂ. 6 લાખ હતું.

આ પણ વાંચો: પેટ્રોલ, ડીઝલ કે CNG નહીં, નીતિન ગડકરીની નવી ગાડી ચાલે છે આ ઈંઘણથી, જાણો તેમાં શું છે ખાસ

આ પણ વાંચો: ઔષધીય છોડની ખેતી કરીને ખેડૂતો પોતાની કમાણી અનેકગણી વધારી શકે છે, સરકાર પણ કરી રહી છે મદદ

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">