Economic Survey 2020-21 LIVE: વિકાસ માટે ડિસઈન્વેસ્ટમેન્ટ અને નાણાકીય ખાધ પર ભાર મૂકવામાં આવશે

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે લોકસભામાં ઈકોનોમિક સર્વે રિપોર્ટ 2021 રજૂ કર્યો હતો. આ રિપોર્ટ મુજબ ચાલુ નાણાકીય વર્ષ (2020-21) માં વૃદ્ધિ દર માઈનસ 7.7 ટકા રહેવાની ધારણા છે.

Economic Survey 2020-21 LIVE: વિકાસ માટે ડિસઈન્વેસ્ટમેન્ટ અને નાણાકીય ખાધ પર ભાર મૂકવામાં આવશે
FM Nirmala Sitharaman (File Image)
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 29, 2021 | 6:30 PM

Economic Survey 2020-21 LIVE: નાણાપ્રધાન નિર્મલા સીતારમણે લોકસભામાં ઈકોનોમિક સર્વે રિપોર્ટ 2021 રજૂ કર્યો હતો. આ રિપોર્ટ મુજબ ચાલુ નાણાકીય વર્ષ (2020-21) માં વૃદ્ધિ દર માઈનસ 7.7 ટકા રહેવાની ધારણા છે, જ્યારે નાણાકીય વર્ષ 2021-22નો વિકાસ દર 11 ટકા થવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. ઈકોનોમિક સર્વેના રિપોર્ટમાં જણાવાયું છે કે સંકટ હોવા છતાં કૃષિ એકમાત્ર ક્ષેત્ર છે, જ્યાં આ વર્ષે તેજી નોંધાઈ છે.

ન્યુઝ એજન્સી રોઈટર્સના અહેવાલ મુજબ નિર્મલા સીતારમણનું ધ્યાન 2021માં બજેટ વિસ્તરણ પર રહેશે. આગામી નાણાકીય વર્ષમાં સારી વૃદ્ધિ થવાની આગાહી કરવામાં આવી છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ બજેટમાં સરકાર વિનિવેશ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરશે. આ ઉપરાંત બજારમાંથી લોન પણ મોટા પ્રમાણમાં ઉભી કરવામાં આવશે જેથી ખર્ચને વેગ આપી શકાય.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

એવું માનવામાં આવે છે કે 2021ના ​​બજેટમાં નિર્મલા સીતારમણનો ભાર વૃદ્ધિ દરને વેગ આપવા પર રહેશે. આ વર્ષે નાણાકીય ખાધને નિયંત્રણમાં રાખવું સરકારની પ્રાથમિકતા રહેશે નહીં. વોલ સ્ટ્રીટ બ્રોકરેજની રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. બેન્ક ઓફ અમેરિકા સિક્યોરિટીઝ ઈન્ડિયાનો અંદાજ છે કે વર્તમાન નાણાકીય વર્ષ માટે સરકાર નાણાકીય ખાધનો અંદાજ 3.5 ટકાથી વધારીને 7.2 ટકા કરી શકે છે. નાણાકીય વર્ષ 2021-22 માટે આ અંદાજ જીડીપીના 5 ટકા રાખી શકાય છે.

આ પણ વાંચો: Rajkot: ટામેટાના પ્રતિ કિલો 3 થી 5 રૂપિયા મળતા ખેડૂતોમાં રોષ

Latest News Updates

ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
g clip-path="url(#clip0_868_265)">