રોજગારીમાં સુધારો: ઓક્ટોબરમાં 11.75 લાખ નવા સભ્યો ESICમાં જોડાયા, EPFOમાં જોડાનારાઓની સંખ્યામાં ઘટાડો

અનલોક પછી દેશમાં આર્થિક પ્રવૃત્તિમાં સતત સુધારો થઈ રહ્યો છે. આર્થિક બાબતોને વેગ મળતા રોજગાર પણ વધ્યો છે.

રોજગારીમાં સુધારો: ઓક્ટોબરમાં 11.75 લાખ નવા સભ્યો ESICમાં જોડાયા, EPFOમાં જોડાનારાઓની સંખ્યામાં ઘટાડો
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Dec 25, 2020 | 10:33 PM

અનલોક પછી દેશમાં આર્થિક પ્રવૃત્તિમાં સતત સુધારો થઈ રહ્યો છે. આર્થિક બાબતોને વેગ મળતા રોજગાર પણ વધ્યો છે. નેશનલ સ્ટેટેસ્ટિક ઓફિસે (NSO) મુજબ ઓક્ટોબર મહિનામાં 11.75 લાખ નવા સભ્યો ESICમાં જોડાયા છે. ઓક્ટોબરમાં EPFOમાં જોડાનારા લોકોની સંખ્યા ઘટાડા સાથે 11.55 લાખ રહી હતી.

અનલોક દરમ્યાન રોજગારીમાં વધારો થયો

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

25 માર્ચથી લાદવામાં આવેલા લોકડાઉનને કારણે એપ્રિલમાં ESICમાં જોડાનારા સભ્યોની સંખ્યામાં સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. માત્ર 2.62 લાખ સભ્યો નોંધાયા હતા. અનલોક લાગુ થતાં ESICમાં જોડાનારા નવા સભ્યોની સંખ્યા સતત વધી રહી છે. મે મહિનામાં 4.87 લાખ અને જૂનમાં 8.27 લાખ સભ્યો જોડાયા હતા. જુલાઈમાં ESICમાં જોડાનારા નવા સભ્યોની સંખ્યા ઘટીને 7.61 લાખ થઈ ગઈ. પરંતુ ઓગસ્ટમાં સ્થિતિમાં ઉછાળો આવ્યો અને 9.47 લાખ સભ્ય નોંધાયા હતા.

વર્ષ 2019-20માં 1.51 કરોડ નવા સભ્યો નોંધાયા

NSOના અહેવાલ મુજબ નાણાકીય વર્ષ 2019-20માં 1.51 કરોડ નવા સભ્યોને ESICમાં ઉમેરવામાં આવ્યા હતા. અગાઉના નાણાકીય વર્ષમાં સંખ્યા 1.49 કરોડ હતી. સપ્ટેમ્બર 2017થી માર્ચ 2018 દરમિયાન 83.35 લાખ નવા સભ્યો ESIC યોજનામાં જોડાયા. રિપોર્ટ અનુસાર સપ્ટેમ્બર 2017થી ઓક્ટોબર 2020 દરમિયાન 4.4 કરોડ નવા સભ્યો ESICમાં જોડાયા છે. NSO રિપોર્ટ ESIC કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) અને પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA)ના પગારના ડેટા પર આધારિત છે.

આ પણ વાંચો: અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ભત્રીજાનું કોરોનાના કારણે પાકિસ્તાનમાં મોત

EPFOમાં સભ્યોની સંખ્યામાં ઘટાડો

રિપોર્ટ અનુસાર ઓક્ટોબરમાં EPFOમાં જોડાનારા લોકોની સંખ્યા 11.55 લાખ હતી. સપ્ટેમ્બર 2020માં નોંધાયેલી  સંખ્યા 14.19 લાખથી આ  સંખ્યા ઓછી હતી. શ્રમ મંત્રાલયે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યા અનુસાર એક વર્ષ અગાઉના સમાન સમયગાળાની તુલનામાં ઓક્ટોબરમાં EPFOમાં જોડાનારા લોકોની સંખ્યા 56% વધી 11.55 લાખ થઈ છે. ઓક્ટોબર 2019માં 7.39 લાખ સભ્યો EPFOમાં જોડાયા હતા. NSOના અહેવાલ મુજબ, સપ્ટેમ્બર 2017થી ઓક્ટોબર 2020ના સમયગાળા દરમિયાન EPFOમાં 3.77 કરોડ નવા સભ્યો ઉમેરવામાં આવ્યા છે.

Latest News Updates

આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
g clip-path="url(#clip0_868_265)">