Budget 2021: મકાન અને ફ્લેટ ખરીદનારાઓ માટે બજેટમાં નાણાપ્રધાને આપી રાહત

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) નાણાંકીય વર્ષ 2021-22ના બજેટ (Union Budget)ને રજૂ કરતા, સસ્તા મકાન ખરીદનારાઓને માટે રાહતના સમાચાર આપ્યા છે.

Budget 2021: મકાન અને ફ્લેટ ખરીદનારાઓ માટે બજેટમાં નાણાપ્રધાને આપી રાહત
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 01, 2021 | 2:04 PM

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) નાણાંકીય વર્ષ 2021-22ના બજેટ (Union Budget)ને રજૂ કરતા, સસ્તા મકાન ખરીદનારાઓને માટે રાહતના સમાચાર આપ્યા છે. તેમણે કહ્યુ હતુ કે, હવે બેંકથી લોન લઈને સસ્તા મકાન (Affordable Housing) ખરીદવાવાળાઓને ટેક્સમાં 1.5 લાખ રુપિયાની છુટની મર્યાદા એક વર્ષ વધારવામાં આવી રહી છે.

જેનો મતલબ એ છે કે, સસ્તા ઘર ખરીદવાને માટે હોમ લોન પર 1.5 લાખ રુપિયા સુધીની છુટ અવધી હવે 31 માર્ચ 2022 સુધીની થઈ ગઈ છે. જો તમે આગામી વર્ષ 31 માર્ચ સુધી હોમ લોન લઈ શકો છો તો ટેક્સ પર 1.5 લાખ રુપિયા સુધીની છુટ મેળવવાની સુવિધા મળી શકશે. આ ઉપરાંત પણ નાણા પ્રધાને પ્રવાસી શ્રમીક વર્ગ માટે પણ સસ્તા દરો પર ભાડાના મકાન ઉપલબ્ધ કરવા માટેની યોજનાનું એલાન કર્યુ છે. તેમણે કહ્યુ હતુ કે, તમામ લોકો માટે પોતાના ઘર અને સસ્તા દર પર ઘર ઉપલબ્ધ કરાવવાનું સરકારનું લક્ષ્ય છે. નાણાપ્રધાને આ ઘોષણાઓથી ઓછી આવક ધરાવનારા લોકોને મોટી રાહત મળી રહેશે.

કબડ્ડી પ્લેયર્સ જેવી બોડી બનાવવા આ દેશી વસ્તુઓને ડાયટમાં કરો સામેલ
કેપ્ટન બનતા જ સૂર્યકુમાર યાદવના ખરાબ દિવસ શરૂ, ટીમથી થશે બહાર!
કોહલીની જેમ આ સ્ટાર ખેલાડીએ આખા શરીરે ચિતરાવ્યા ટેટૂ, જાણો કોણ છે
હાર્દિક પંડ્યા પાસેથી છીનવાશે T20ની કપ્તાની, BCCI જલ્દી લેશે નિર્ણય!
સીતાફળ ખાવાથી થાય છે અગણિત ફાયદા,જાણીને રહી જશો દંગ
ભુલી ગયા છો આધાર કાર્ડનો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર? આ રીતે જાણી શકાશે

આ પણ વાંચો: AHMEDABAD : નેશનલ રેલ પ્લાન 2023ના ડ્રાફ્ટ પર ઝડપી કામ કરાશે, જેમાં અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનનો સમાવેશ

Latest News Updates

પાલિતાણામાં 29 વર્ષિય યુુવકને હાર્ટએટેક આવતા મોત
પાલિતાણામાં 29 વર્ષિય યુુવકને હાર્ટએટેક આવતા મોત
મહીસાગર : તાલુકા પ્રા.શિક્ષણાધિકારીની નિમણૂંકને લઇ વિરોધ
મહીસાગર : તાલુકા પ્રા.શિક્ષણાધિકારીની નિમણૂંકને લઇ વિરોધ
બોટાદમાં બાકી વ્યાજના પૈસા લેવા યુવકને માર્યો ઢોર માર
બોટાદમાં બાકી વ્યાજના પૈસા લેવા યુવકને માર્યો ઢોર માર
પંચમહાલ : સરકારી અનાજના ગોડાઉનમાંથી લેવાયેલા દાળના નમૂના ફેલ
પંચમહાલ : સરકારી અનાજના ગોડાઉનમાંથી લેવાયેલા દાળના નમૂના ફેલ
સૌરાષ્ટ્રના ખેડૂતોને મણ લસણ પર મળ્યા 2500થી લઇ 3500 ભાવ
સૌરાષ્ટ્રના ખેડૂતોને મણ લસણ પર મળ્યા 2500થી લઇ 3500 ભાવ
શું અશ્વસ્થામા નર્મદા પરિક્રમાવાસીઓને રસ્તામાં મળે છે? જુઓ વીડિયો
શું અશ્વસ્થામા નર્મદા પરિક્રમાવાસીઓને રસ્તામાં મળે છે? જુઓ વીડિયો
રાજકોટ ભાજપમાં ફરી જૂથવાદ, સાંસદ અને સ્ટેન્ડિંગ ચેરમેમ આવ્યા સામસામે
રાજકોટ ભાજપમાં ફરી જૂથવાદ, સાંસદ અને સ્ટેન્ડિંગ ચેરમેમ આવ્યા સામસામે
દાહોદ : નકલી કચેરીના કેસમાં પોલીસે કાર્યપાલક ઇજનેરની કરી ધરપકડ
દાહોદ : નકલી કચેરીના કેસમાં પોલીસે કાર્યપાલક ઇજનેરની કરી ધરપકડ
કુંડળીમાં 'કુસુમ' નામનો યોગ બનાવે છે જાતકને 'કિંગ' જાણવા જુઓ વીડિયો
કુંડળીમાં 'કુસુમ' નામનો યોગ બનાવે છે જાતકને 'કિંગ' જાણવા જુઓ વીડિયો
ડુંગળી પછી લસણના ભાવ પહોંચ્યા આસમાને
ડુંગળી પછી લસણના ભાવ પહોંચ્યા આસમાને
g clip-path="url(#clip0_868_265)">