PM Awas Yojana હેઠળ તમને સબસીડી મળી રહી છે કે નહિ? જાણવા અનુસરો આ સરળ સ્ટેપ્સ

તમને જણાવી દઈએ કે ઘણી વખત તમામ વિગતો આપ્યા પછી પણ ખાતાધારકોને સબસિડીના પૈસા મળતા નથી. કેટલીકવાર અમે ફોર્મ ભરતી વખતે ભૂલ કરીએ છીએ અથવા ફોર્મ ભરવામાં ખોટી માહિતી ભરીએ છીએ જેના કારણે તમારા પૈસા અટકી જાય છે.

PM Awas Yojana હેઠળ તમને સબસીડી મળી રહી છે કે નહિ? જાણવા અનુસરો આ સરળ સ્ટેપ્સ
PM Awas Yojana
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2022 | 7:14 AM

PM Awas Scheme: જો તમે PM આવાસ યોજના માટે અરજી કરી છે અને તમને હજુ સુધી સબસિડી (pm awas subsidy) નથી મળી તો ચિંતા કરશો નહીં. અમે તમને યોજનાના લાભાર્થીની યાદીમાં તમારું નામ કઈ રીતે તપાસવું તેની માહિતી આપી રહ્યા છીએ. દેશના ગરીબ, જરૂરિયાતમંદ અને મધ્યમ વર્ગને કેન્દ્ર સરકાર દ્વારા પીએમ આવાસ યોજના હેઠળ સબસિડીની સુવિધા આપવામાં આવે છે. આ યોજના હેઠળ સરકાર પહેલીવાર ઘર ખરીદનારાઓને 2.67 લાખ રૂપિયાની સબસિડી આપે છે.કેન્દ્ર સરકાર આર્થિક રીતે નબળા વર્ગને આ સબસિડી આપે છે. આ ઉપરાંત જેમની આવક 3 થી 6 લાખની વચ્ચે છે તેમને ઓછી આવક જૂથમાં મૂકવામાં આવે છે.

ખોટી માહિતી ભરવાથી પૈસા અટકી જાય છે

તમને જણાવી દઈએ કે ઘણી વખત તમામ વિગતો આપ્યા પછી પણ ખાતાધારકોને સબસિડીના પૈસા મળતા નથી. કેટલીકવાર અમે ફોર્મ ભરતી વખતે ભૂલ કરીએ છીએ અથવા ફોર્મ ભરવામાં ખોટી માહિતી ભરીએ છીએ જેના કારણે તમારા પૈસા અટકી જાય છે.

યોજનાનો લાભ કોને મળશે?

આ યોજનાનો લાભ સરકાર દ્વારા એવા લોકોને આપવામાં આવે છે જેમની વાર્ષિક આવક રૂ. ૩ લાખથી ઓછી છે. કેન્દ્ર સરકાર આર્થિક રીતે નબળા વર્ગને આ સબસિડી આપે છે. આ ઉપરાંત જેમની આવક 3 થી 6 લાખની વચ્ચે છે તેમને ઓછી આવક જૂથમાં મૂકવામાં આવે છે. જ્યારે જેમની આવક 6 થી 12 લાખની વચ્ચે છે તેમને મધ્યમ વર્ગમાં રાખવામાં આવ્યા છે.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ
જાણો કોણ છે દીપ્તિ સાધવાણી જે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી, જુઓ ફોટો

સત્તાવાર વેબસાઇટ પર સ્થિતિ તપાસો

  • તમારે પહેલા અધિકૃત વેબસાઇટ https://pmaymis.gov.in/ ની મુલાકાત લેવી આવશ્યક છે.
  • હવે અહીં તમારે ‘Search Benefeciary’ પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારે ‘Search By Name’ પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારે અહીં તમારું નામ અને વિગતો ભરવાની રહેશે.
  • આ પછી તમારા નામની વિગતો આવશે.
  • ક લિસ્ટ નજરે પડશે જેમાંથી તમે તમારું નામ જોઈ શકશો.

આ યોજના 2015માં શરૂ કરવામાં આવી હતી

કેન્દ્ર સરકારે આ યોજના વર્ષ 2015માં શરૂ કરી હતી.આ યોજના હેઠળ સરકારે આર્થિક રીતે નબળા લોકોને ઘર આપવાનું શરૂ કર્યું હતું. સરકારનું લક્ષ્ય વર્ષ 2022 સુધીમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને કાચા મકાનો આપવાનું છે. સાથે જ સરકાર લોન અને સબસિડીની સુવિધા પણ આપે છે.

આ પણ વાંચો : અદાણી પોર્ટ્સે, મુન્દ્રા પોર્ટ ખાતે ક્રૂડ ઓઈલ ફાર્મના વિસ્તરણ માટેઈન્ડિયન ઓઈલ કોર્પ લિમિટેડ સાથે કર્યા કરાર

આ પણ વાંચો : MONEY9: ટુ-વ્હીલર ખરીદનારા ક્યાં ગયા? ગ્રામીણ બજારને મંદીનું ગ્રહણ કેમ લાગ્યું?

Latest News Updates

રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
g clip-path="url(#clip0_868_265)">