AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Awas Yojana હેઠળ તમને સબસીડી મળી રહી છે કે નહિ? જાણવા અનુસરો આ સરળ સ્ટેપ્સ

તમને જણાવી દઈએ કે ઘણી વખત તમામ વિગતો આપ્યા પછી પણ ખાતાધારકોને સબસિડીના પૈસા મળતા નથી. કેટલીકવાર અમે ફોર્મ ભરતી વખતે ભૂલ કરીએ છીએ અથવા ફોર્મ ભરવામાં ખોટી માહિતી ભરીએ છીએ જેના કારણે તમારા પૈસા અટકી જાય છે.

PM Awas Yojana હેઠળ તમને સબસીડી મળી રહી છે કે નહિ? જાણવા અનુસરો આ સરળ સ્ટેપ્સ
PM Awas Yojana
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2022 | 7:14 AM
Share

PM Awas Scheme: જો તમે PM આવાસ યોજના માટે અરજી કરી છે અને તમને હજુ સુધી સબસિડી (pm awas subsidy) નથી મળી તો ચિંતા કરશો નહીં. અમે તમને યોજનાના લાભાર્થીની યાદીમાં તમારું નામ કઈ રીતે તપાસવું તેની માહિતી આપી રહ્યા છીએ. દેશના ગરીબ, જરૂરિયાતમંદ અને મધ્યમ વર્ગને કેન્દ્ર સરકાર દ્વારા પીએમ આવાસ યોજના હેઠળ સબસિડીની સુવિધા આપવામાં આવે છે. આ યોજના હેઠળ સરકાર પહેલીવાર ઘર ખરીદનારાઓને 2.67 લાખ રૂપિયાની સબસિડી આપે છે.કેન્દ્ર સરકાર આર્થિક રીતે નબળા વર્ગને આ સબસિડી આપે છે. આ ઉપરાંત જેમની આવક 3 થી 6 લાખની વચ્ચે છે તેમને ઓછી આવક જૂથમાં મૂકવામાં આવે છે.

ખોટી માહિતી ભરવાથી પૈસા અટકી જાય છે

તમને જણાવી દઈએ કે ઘણી વખત તમામ વિગતો આપ્યા પછી પણ ખાતાધારકોને સબસિડીના પૈસા મળતા નથી. કેટલીકવાર અમે ફોર્મ ભરતી વખતે ભૂલ કરીએ છીએ અથવા ફોર્મ ભરવામાં ખોટી માહિતી ભરીએ છીએ જેના કારણે તમારા પૈસા અટકી જાય છે.

યોજનાનો લાભ કોને મળશે?

આ યોજનાનો લાભ સરકાર દ્વારા એવા લોકોને આપવામાં આવે છે જેમની વાર્ષિક આવક રૂ. ૩ લાખથી ઓછી છે. કેન્દ્ર સરકાર આર્થિક રીતે નબળા વર્ગને આ સબસિડી આપે છે. આ ઉપરાંત જેમની આવક 3 થી 6 લાખની વચ્ચે છે તેમને ઓછી આવક જૂથમાં મૂકવામાં આવે છે. જ્યારે જેમની આવક 6 થી 12 લાખની વચ્ચે છે તેમને મધ્યમ વર્ગમાં રાખવામાં આવ્યા છે.

સત્તાવાર વેબસાઇટ પર સ્થિતિ તપાસો

  • તમારે પહેલા અધિકૃત વેબસાઇટ https://pmaymis.gov.in/ ની મુલાકાત લેવી આવશ્યક છે.
  • હવે અહીં તમારે ‘Search Benefeciary’ પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારે ‘Search By Name’ પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારે અહીં તમારું નામ અને વિગતો ભરવાની રહેશે.
  • આ પછી તમારા નામની વિગતો આવશે.
  • ક લિસ્ટ નજરે પડશે જેમાંથી તમે તમારું નામ જોઈ શકશો.

આ યોજના 2015માં શરૂ કરવામાં આવી હતી

કેન્દ્ર સરકારે આ યોજના વર્ષ 2015માં શરૂ કરી હતી.આ યોજના હેઠળ સરકારે આર્થિક રીતે નબળા લોકોને ઘર આપવાનું શરૂ કર્યું હતું. સરકારનું લક્ષ્ય વર્ષ 2022 સુધીમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને કાચા મકાનો આપવાનું છે. સાથે જ સરકાર લોન અને સબસિડીની સુવિધા પણ આપે છે.

આ પણ વાંચો : અદાણી પોર્ટ્સે, મુન્દ્રા પોર્ટ ખાતે ક્રૂડ ઓઈલ ફાર્મના વિસ્તરણ માટેઈન્ડિયન ઓઈલ કોર્પ લિમિટેડ સાથે કર્યા કરાર

આ પણ વાંચો : MONEY9: ટુ-વ્હીલર ખરીદનારા ક્યાં ગયા? ગ્રામીણ બજારને મંદીનું ગ્રહણ કેમ લાગ્યું?

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">