AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વર્ષ-2019માં નોકરીયાત વર્ગ માટે દીવાળી પર રજામાં થયું મોટું નુકસાન,જાણો કેમ બન્યું આવું ?

સરકારી કર્મચારીઓ મોટેભાગે પોતાની રજા માટે પહેલાંથી પ્લાનિંગ કરતાં રહે છે. સરકારી કર્મચારીઓને રાષ્ટ્રીય ઉત્સવને સાથે મળીને કુલ 24 રજાઓની જોગવાઇ છે પરંતુ આ વર્ષે સરકારી કર્મચારીઓની ત્રણ રજાઓ ઘટી ગઈ છે. આ અસર તમામ નોકરીયાત વર્ગના કર્મચારીઓ પર પણ લાગુ થશે. TV9 Gujarati હા તમારી ત્રણ રજાઓ સરકાર નહીં પરંતુ કેલેન્ડર જ ખાઈ ચુક્યું […]

વર્ષ-2019માં નોકરીયાત વર્ગ માટે દીવાળી પર રજામાં થયું મોટું નુકસાન,જાણો કેમ બન્યું આવું ?
| Updated on: Feb 02, 2019 | 10:31 AM
Share

સરકારી કર્મચારીઓ મોટેભાગે પોતાની રજા માટે પહેલાંથી પ્લાનિંગ કરતાં રહે છે. સરકારી કર્મચારીઓને રાષ્ટ્રીય ઉત્સવને સાથે મળીને કુલ 24 રજાઓની જોગવાઇ છે પરંતુ આ વર્ષે સરકારી કર્મચારીઓની ત્રણ રજાઓ ઘટી ગઈ છે. આ અસર તમામ નોકરીયાત વર્ગના કર્મચારીઓ પર પણ લાગુ થશે.

TV9 Gujarati

હા તમારી ત્રણ રજાઓ સરકાર નહીં પરંતુ કેલેન્ડર જ ખાઈ ચુક્યું છે. જેનું મુખ્ય કારણ ત્રણ રજાઓ રવિવારના દિવસે આવે છે. જેના કારણે કર્મચારીઓની કુલ રજાઓમાં ઘટાડો આવી જશે. આ રજાઓ : બાબા આંબેડકર જયંતિ (14 એપ્રિલ), દીવાળી (27 ઓક્ટોબર) અને ઈદ-એ-મિલાદ (10 નવેમ્બર) છે.

આ પણ વાંચો : આર્મીમાં એક નવા અધિકારને લઈને શરુ થયો જંગ, મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, મોદી સરકાર પાસે સુપ્રીમ કોર્ટે માંગ્યો જવાબ

જો કે ગત વર્ષે એટલે કે 2018માં પણ 2 રજાઓ રવિવાર હોવાના કારણે જતી રહી હતી, જે આ વર્ષે વધીને ત્રણ થઈ છે. આ તરફ સરકારી કર્મચારીઓ લાંબા સમયથી પાંચ કાર્ય દિવસ માટે માંગણી કરી રહ્યા છે, એટલે કે શનિ- રવિ બે દિવસ રજા માટેના રહે. પરંતુ સરકાર તરફથી આ અંગે કોઇ પણ નિર્ણય લેવામાં આવ્યો નથી.

આ અંગે તમારું શું માનવું છે અમને જરૂરથી જણાવો. શું સરકારી કર્મચારીઓને 5 કાર્ય દિવસ એટલે કે શનિ-રવિ બંને દિવસ રજા મળવી જોઇએ?

[yop_poll id=”988″]

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">