વર્ષ-2019માં નોકરીયાત વર્ગ માટે દીવાળી પર રજામાં થયું મોટું નુકસાન,જાણો કેમ બન્યું આવું ?

સરકારી કર્મચારીઓ મોટેભાગે પોતાની રજા માટે પહેલાંથી પ્લાનિંગ કરતાં રહે છે. સરકારી કર્મચારીઓને રાષ્ટ્રીય ઉત્સવને સાથે મળીને કુલ 24 રજાઓની જોગવાઇ છે પરંતુ આ વર્ષે સરકારી કર્મચારીઓની ત્રણ રજાઓ ઘટી ગઈ છે. આ અસર તમામ નોકરીયાત વર્ગના કર્મચારીઓ પર પણ લાગુ થશે. TV9 Gujarati હા તમારી ત્રણ રજાઓ સરકાર નહીં પરંતુ કેલેન્ડર જ ખાઈ ચુક્યું […]

વર્ષ-2019માં નોકરીયાત વર્ગ માટે દીવાળી પર રજામાં થયું મોટું નુકસાન,જાણો કેમ બન્યું આવું ?
Follow Us:
| Updated on: Feb 02, 2019 | 10:31 AM

સરકારી કર્મચારીઓ મોટેભાગે પોતાની રજા માટે પહેલાંથી પ્લાનિંગ કરતાં રહે છે. સરકારી કર્મચારીઓને રાષ્ટ્રીય ઉત્સવને સાથે મળીને કુલ 24 રજાઓની જોગવાઇ છે પરંતુ આ વર્ષે સરકારી કર્મચારીઓની ત્રણ રજાઓ ઘટી ગઈ છે. આ અસર તમામ નોકરીયાત વર્ગના કર્મચારીઓ પર પણ લાગુ થશે.

હા તમારી ત્રણ રજાઓ સરકાર નહીં પરંતુ કેલેન્ડર જ ખાઈ ચુક્યું છે. જેનું મુખ્ય કારણ ત્રણ રજાઓ રવિવારના દિવસે આવે છે. જેના કારણે કર્મચારીઓની કુલ રજાઓમાં ઘટાડો આવી જશે. આ રજાઓ : બાબા આંબેડકર જયંતિ (14 એપ્રિલ), દીવાળી (27 ઓક્ટોબર) અને ઈદ-એ-મિલાદ (10 નવેમ્બર) છે.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

આ પણ વાંચો : આર્મીમાં એક નવા અધિકારને લઈને શરુ થયો જંગ, મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, મોદી સરકાર પાસે સુપ્રીમ કોર્ટે માંગ્યો જવાબ

જો કે ગત વર્ષે એટલે કે 2018માં પણ 2 રજાઓ રવિવાર હોવાના કારણે જતી રહી હતી, જે આ વર્ષે વધીને ત્રણ થઈ છે. આ તરફ સરકારી કર્મચારીઓ લાંબા સમયથી પાંચ કાર્ય દિવસ માટે માંગણી કરી રહ્યા છે, એટલે કે શનિ- રવિ બે દિવસ રજા માટેના રહે. પરંતુ સરકાર તરફથી આ અંગે કોઇ પણ નિર્ણય લેવામાં આવ્યો નથી.

આ અંગે તમારું શું માનવું છે અમને જરૂરથી જણાવો. શું સરકારી કર્મચારીઓને 5 કાર્ય દિવસ એટલે કે શનિ-રવિ બંને દિવસ રજા મળવી જોઇએ?

[yop_poll id=”988″]

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">