AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

7th Pay Commission: 18 મહિનાથી પેન્ડિંગ DA અંગે ટૂંક સમયમાં આવી શકે છે સારા સમાચાર, જાણો શું છે કર્મચારીઓની માંગ

7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓના અટવાયેલા 18 મહિનાના DA arear નો ટૂંક સમયમાં નિર્ણય શકે છે.

7th Pay Commission: 18 મહિનાથી પેન્ડિંગ DA અંગે ટૂંક સમયમાં આવી શકે છે સારા સમાચાર, જાણો શું છે કર્મચારીઓની માંગ
symbolic image
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2022 | 7:52 AM
Share

7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓના અટવાયેલા 18 મહિનાના DA arear નો ટૂંક સમયમાં નિર્ણય શકે છે. એવું માનવામાં આવે છે કે સરકાર 26 જાન્યુઆરી પછી આ મુદ્દા પર નિર્ણય લઈ શકે છે. કર્મચારી યુનિયનો 18 મહિનાના ડીએના એરિયર્સની એક સાથે અને ઝડપી ચુકવણીની માંગ કરી રહ્યા છે.

નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટેટિવ ​​મશીનરી (JCM)ના સેક્રેટરી (સ્ટાફ સાઇડ) શિવ ગોપાલ મિશ્રાના જણાવ્યા અનુસાર કાઉન્સિલે સરકાર સમક્ષ માંગ કરી છે કે જ્યારે ડીએ પુનઃસ્થાપિત કરવામાં આવી રહ્યો છે, ત્યારે 18 મહિનાથી પેન્ડિંગ ડીએનું પણ એક સાથે સેટલ કરવું જોઈએ. .

પેન્શનરોએ PM  મોદીને પત્ર લખ્યો હતો

ભારતીય પેંશનર્સ મંચ (BMS) એ પીએમ મોદીને કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR) ની બાકી રકમ ચૂકવવા અપીલ કરી છે. ફોરમે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને મામલાના ઝડપી નિકાલની માંગ કરી છે. નાણા મંત્રાલયે કોવિડ-19 રોગચાળાને કારણે મે 2020માં 30 જૂન, 2021 સુધી ડીએમાં વધારો અટકાવી દીધો હતો. તેને 1 જુલાઈ, 2021થી પુનઃસ્થાપિત કરવા માટે કહેવામાં આવ્યું છે.

દોઢ વર્ષથી એરિયર્સની રાહ જોવાઈ રહી છે

નાણા મંત્રાલય હેઠળના ખર્ચ વિભાગે જણાવ્યું કે કેન્દ્ર સરકારના કર્મચારીઓને ચૂકવવામાં આવનાર DA હાલના 17 ટકાથી વધારીને મૂળ પગારના 28 ટકા કરવામાં આવશે. ગયા વર્ષે એપ્રિલમાં નાણા મંત્રાલયે કોવિડ-19ને કારણે 30 જૂન, 2021 સુધી DAમાં વધારો અટકાવી દીધો હતો. 1 જાન્યુઆરી, 2020 થી 30 જૂન, 2021 સુધી DA નો દર 17 ટકા હતો.

2 લાખથી વધુનું એરિયર્સ મળશે

નેશનલ કાઉન્સિલ ઓફ જેસીએમના શિવ ગોપાલ મિશ્રાના જણાવ્યા અનુસાર લેવલ-1ના કર્મચારીઓનું ડીએ એરિયર્સ રૂ. 11,880 થી રૂ. 37,554 રાખવામાં આવી છે. જ્યારે, લેવલ-13 માટે 7મું CPC બેઝિક પગાર ધોરણ રૂ. 1,23,100 થી રૂ. 2,15,900 અથવા લેવલ-14 (પગાર ધોરણ) માટે કર્મચારીના હાથમાં DA 1,44,200 થી 2,18,200 આવશે.

આ પણ વાંચો : આધાર 2.0 પર ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે કામ, જરૂરીયાત મુજબ મળશે આંશિક ચકાસણીની સુવિધા

આ પણ વાંચો : રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ લંબાવાઈ, કોને મળશે લાભ, વાંચો ITR સંબંધિત મહત્વના પ્રશ્નોના જવાબ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">