Vastu Tips : ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરવા અપનાવો આ સરળ વાસ્તુ ટિપ્સ

લોકો સુખ-સમૃદ્ધિ જાળવી રાખવા માટે તમામ પ્રયાસો કરે છે. આવી સ્થિતિમાં વાસ્તુશાસ્ત્રના ઘણા નિયમોનું પાલન કરી શકાય છે. તેના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા આવતી નથી અને સુખ-સમૃદ્ધિ બની રહે છે.

Vastu Tips : ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરવા અપનાવો આ સરળ વાસ્તુ ટિપ્સ
Vastu Tips
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 21, 2021 | 4:40 PM

દરેક વ્યક્તિ પોતાના પરિવાર માટે સુખ અને સમૃદ્ધિ ઈચ્છે છે. લોકો સુખ-સમૃદ્ધિ જાળવી રાખવા માટે તમામ પ્રયાસો કરે છે. આવી સ્થિતિમાં વાસ્તુશાસ્ત્રના (Vastushastra) ઘણા નિયમોનું પાલન કરી શકાય છે. તેના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા આવતી નથી અને સુખ-સમૃદ્ધિ બની રહે છે. જો તમે પણ તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ ઈચ્છો છો તો તમે આ ઉપાયો કરી શકો છો.

પરિવારમાં સુખ-સમૃદ્ધિ માટેના ઉપાય ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે તે માટે વહેલી સવારે ઘરની સફાઈ કર્યા પછી ઘરના મુખ્ય દ્વાર પર પાણીનો છંટકાવ કરવાની સલાહ આપવામાં આવે છે. તેનાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા (Positive Energy) આવશે અને તમને ધનની પ્રાપ્તિ થશે. ઘરમાં અશોકનું વૃક્ષ લગાવવાથી ધનમાં વધારો થાય છે. ઘરનું વાતાવરણ પણ ખુશનુમા રહે છે. અશોક વૃક્ષના મૂળનો એક નાનો ટુકડો ઘરના મંદિરમાં રાખવો જોઈએ. વાસ્તુ અનુસાર તેને શુભ માનવામાં આવે છે.

સૂર્યોદય થાય ત્યારે તમારા ઘરની છત પર કાળા તલ મૂકો. તેના કારણે ઘરમાં સુખ-શાંતિ બની રહે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા પણ આવે છે. પાણીમાં બે ચમચી મીઠું ઉમેરી ફ્લોર સાફ કરો તેનાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય અને પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ વધશે. જો પતિ-પત્ની વચ્ચે વારંવાર ઝઘડો થતો હોય તો પૂજા રૂમમાં મંગળ યંત્ર રાખો. તેનાથી દંપતી વચ્ચે પ્રેમ વધશે અને મતભેદ દૂર થશે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

1. સૂતી વખતે તમારું માથું પૂર્વ અથવા દક્ષિણ દિશામાં હોવું જોઈએ. પૂર્વ દિશા તરફ માથું રાખવાથી જ્ઞાનમાં વધારો થાય છે અને જ્યારે તમારું માથું દક્ષિણ તરફ હોય તો તેનાથી ઉંમર વધે છે.

2. તમારા ઘરમાં તુલસીનો (Tulsi) છોડ લગાવો. તુલસી હંમેશા પૂર્વ કે ઉત્તર દિશામાં લગાવો. ઘરમાં તુલસીનો છોડ લગાવવો શુભ માનવામાં આવે છે. દરરોજ તુલસીના છોડને જળ ચઢાવો અને તેની પૂજા કરો. હંમેશા ધ્યાન રાખો કે તે સુકાઈ ન જાય.

3. ઘરમાંથી તૂટેલા ફર્નિચર, વાસણો, કાચ કે અન્ય કોઈપણ વસ્તુને તરત જ ફેંકી દો, કારણ કે તૂટેલી વસ્તુઓ નકારાત્મક ઉર્જા લાવે છે.

4. સવારે પૂજા કરતી વખતે હંમેશા શંખનાદ કરો. તેનાથી ઘરમાં સકારાત્મકતા જળવાઈ રહે છે.

5. ગાયના છાણથી બનેલો દીવો પ્રગટાવો. આ પછી તેને ઘરના મુખ્ય દરવાજાની વચ્ચે રાખો. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે અને ઘરનું વાતાવરણ પણ ખુશનુમા રહે છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Tuesday Remedies: કાર્યમાં સફળતા જોઈતી હોય તો મંગળવારે કરો આ કામ, તમામ અવરોધ થઈ જશે દૂર

આ પણ વાંચો : Bhakti: શું તમને પણ થાય છે આ સવાલ ? કેમ સોમવાર મનાય છે શિવપૂજા માટે શ્રેષ્ઠ ?

Latest News Updates

લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
g clip-path="url(#clip0_868_265)">