Thursday Daan: ગુરુવારે આ દાન કરવાથી જીવનની સમસ્યાઓ દૂર થશે, સોનાની જેમ ચમકશે તમારૂ ભાગ્ય

દરેક મનુષ્ય ઈચ્છે છે કે જીવનમાં સુખ-સમૃદ્ધિની કોઈ કમી ન રહે. પરંતુ ઘણી વખત પ્રયત્નો પછી પણ વ્યક્તિ પરેશાનીઓથી ઘેરાયેલો રહે છે. આવા લોકોએ ગુરુવારે ભગવાન શ્રી હરિની પૂજા કરવી જોઈએ. તે પ્રસન્ન રહીને તમામ કામ પૂરા કરે છે. લગ્નથી લઈને ધંધામાં આવતી સમસ્યાઓ દૂર થાય છે.

Thursday Daan: ગુરુવારે આ દાન કરવાથી જીવનની સમસ્યાઓ દૂર થશે, સોનાની જેમ ચમકશે તમારૂ ભાગ્ય
Thursday Remedies
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 01, 2023 | 9:34 AM

Lord Vishnu: હિંદુ ધર્મમાં ગુરુવાર ભગવાન વિષ્ણુને (Lord Vishnu) સમર્પિત છે અને તે ગુરુ બ્રહસ્પતિનો દિવસ પણ છે. જો આ દિવસે ભગવાનના આશીર્વાદ વરસે તો જીવનના તમામ કાર્યો સફળ થાય છે. ભગવાન વિષ્ણુને બ્રહ્માંડના રક્ષક કહેવામાં આવે છે. દરેક મનુષ્ય ઈચ્છે છે કે તેની કૃપા જળવાઈ રહે અને જીવનમાં સુખ-સમૃદ્ધિની કોઈ કમી ન રહે. પરંતુ ઘણી વખત પ્રયત્નો પછી પણ વ્યક્તિ પરેશાનીઓથી ઘેરાયેલો રહે છે. આવા લોકોએ ગુરુવારે ભગવાન શ્રી હરિની પૂજા કરવી જોઈએ. તે પ્રસન્ન રહીને તમામ કામ પૂરા કરે છે. લગ્નથી લઈને ધંધામાં આવતી સમસ્યાઓ દૂર થાય છે.

1. ગુરુવારે ગાયને કણકના લાડુ ખવડાવો. તેની સાથે જ કોઈ ગરીબ વ્યક્તિને કેળા, ચણાની દાળ અને પીળા કપડાનું દાન કરો.

2. ગુરુવારે બ્રાહ્મણોને પીળા વસ્ત્રોનું દાન કરવું જોઈએ. આ ઉપાય કરવાથી અટકેલા કામ થવા લાગે છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

3. લગ્નજીવનમાં સમસ્યા હોય તો ગુરુવારે હળદરનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

4. ગુરુવારે પીળા અનાજ જેવા કે ચણાની દાળ વગેરેનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી સુતેલું નસીબ જાગે છે.

5. ગુરુવારે ભગવાન વિષ્ણુના મંદિરમાં ઘડાનું દાન કરવામાં આવે તો જીવનમાં આવનારી સમસ્યાઓ દૂર થવા લાગે છે.

6. જો ધંધો સારો ન ચાલી રહ્યો હોય તો સોપારીમાં બે ગાંઠ હળદર નાખી ગુરુવારે ભગવાન વિષ્ણુને અર્પણ કરો, પરેશાની દૂર થવા લાગશે.

7. ગુરુવારે ભગવાન વિષ્ણુના મંદિરમાં કેવડા અને કેસરનું દાન કરો, આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને સુખ-સમૃદ્ધિ આપે છે.

8. ગુરુવારે ગુરુ બ્રહસ્પતિની પૂજા કરો અને તેમને પીળા ફળ અને મીઠાઈ અર્પણ કરો, આ ઉપાય કરવાથી નોકરીમાં આવતી સમસ્યાઓ દૂર થઈ જશે.

9. ગુરુવારે ભગવાન શ્રી હરિ અને મા લક્ષ્મીના મંદિરમાં કેરી ચઢાવવાથી દરેક સમસ્યા દૂર થઈ જાય છે અને ઘર ખુશીઓથી ભરાઈ જાય છે.

10. ગુરુવારે ખાંડ અને દૂધનું દાન કરવું પણ શુભ છે. આ ઉપાયો કરવાથી રોજિંદા કામકાજમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે.

11. ગુરુવારે કેસરવાળા ચોખા જરૂરતમંદોને દાન કરો. આમ કરવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ વરસવા લાગે છે અને ઘરમાં અન્ન-ધનની કમી નથી રહેતી.

આ પણ વાંચો : વટ સાવિત્રી વ્રતમાં જો આ બાબતોનું ધ્યાન ન રાખ્યું, તો વ્રત કરવા છતાં પુણ્ય ફળની પ્રાપ્તિ નહીં થાય !

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">