Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhakti: મંગળવારે હનુમાનજી સાથે જોડાયેલા આ ખાસ ઉપાય કરશો, તો જીવનમાં બધું જ મંગલમય થશે !

જો તમારા જીવનમાં સમસ્યાઓનું ચક્ર ક્યારેય સમાપ્ત થતું નથી, તો તમારે બજરંગબલીના (Bajrangbali) શરણમાં જવું જોઈએ અને દર મંગળવારે તેમની વિશેષ પૂજા કરવી જોઈએ.

Bhakti: મંગળવારે હનુમાનજી સાથે જોડાયેલા આ ખાસ ઉપાય કરશો, તો જીવનમાં બધું જ મંગલમય થશે !
Lord Hanumanji
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 08, 2022 | 6:01 PM

હનુમાનજીને મહાદેવનો અવતાર કહેવામાં આવે છે. મંગળવાર હનુમાનજીને (Lord Hanumanji) સમર્પિત છે. હનુમાનજીને અમંગલહારી, બજરંગબલી અને સંકટમોચન જેવા નામોથી બોલાવવામાં આવે છે. કારણ કે હનુમાનજીની પૂજા કરવાથી વ્યક્તિના જીવનની સૌથી મોટી સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે અને દરેક વસ્તુ શુભ બની જાય છે. જો તમારા જીવનમાં સમસ્યાઓનું ચક્ર ક્યારેય સમાપ્ત થતું નથી, તો તમારે બજરંગબલીના (Bajrangbali) શરણમાં જવું જોઈએ અને દર મંગળવારે તેમની વિશેષ પૂજા કરવી જોઈએ. તેનાથી તમારા જીવનના દુ:ખ જલ્દી દૂર થઈ શકે છે. આ સિવાય મંગળવારે કેટલાક ખાસ ઉપાય કરવાથી પણ બધી પરેશાનીઓનો અંત આવી શકે છે.

1. જો તમે કોઈ સમસ્યાનો સામનો કરીને પરેશાન થઈ ગયા હોય અને કોઈપણ સંજોગોમાં તેનાથી છૂટકારો મેળવવા ઈચ્છો છો તો દર મંગળવારે હનુમાન મંદિરમાં નારિયેળ, સિંદૂર, ચમેલીનું તેલ, ગુલાબની માળા અને ગોળ-ચણા અર્પિત કરો. આ પછી, હનુમાન ચાલીસા અને શ્રી રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરો અને તમારી સમસ્યાના અંત માટે ભગવાનને પ્રાર્થના કરો.

2. જો તમે કોઈની પાસેથી લોન લીધી હોય તો તેને ચૂકવવા માટે પણ મંગળવાર સૌથી યોગ્ય દિવસ છે. એવું માનવામાં આવે છે કે જો આ દિવસે લોનની ચુકવણી કરવામાં આવે તો ભવિષ્યમાં તમારે ક્યારેય ઉધાર લેવાની જરૂર નહીં પડે.

કયા દેશના કોચે સૌથી વધુ IPL ટ્રોફી જીતી છે?
Fennel Seeds : ઉનાળામાં શરીર રહેશે ઠંડુ, આ રીતે ખાઓ વરિયાળી
Video : પંજાબ કિંગ્સની માલકિન પ્રીટિ ઝિન્ટાની 'અધૂરી ઇચ્છા' થઈ પૂરી
IPLના 28 ખેલાડીઓ હવે પાકિસ્તાન સુપર લીગમાં રમશે
41 વર્ષીય અભિનેત્રીએ ચાહકોને ગુડન્યુઝ આપ્યા
ટાટાની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર કેટલાની આવે ?

3. જો તમે પરિવારમાં સુખ-સમૃદ્ધિ ઈચ્છતા હોય તો મંગળવારનું વ્રત રાખો અને તમારી ક્ષમતા અનુસાર ગરીબોને ભોજન કરાવો. દર મંગળવારે ઓછામાં ઓછા એક ગરીબને ભોજન કરાવી શકાય. ઉપવાસ દરમિયાન મીઠાનું સેવન ન કરો. આમ કરવાથી હનુમાનજીની કૃપાથી અન્ન અને ધનની કમી રહેતી નથી.

4. જો તમે શત્રુઓથી ઘેરાયેલા હોય તો 21 દિવસ સુધી ચોક્કસ સ્થાન પર બેસીને શત્રુનો નાશ કરવા માટે બજરંગ બાણનો પાઠ કરો. તેનાથી તમે થોડા જ સમયમાં દુશ્મનોથી મુક્તિ મેળવી શકશો.

5. જો કોઈ વ્યક્તિ ખૂબ જ બીમાર રહે છે તો દર મંગળવારે એક વાસણમાં પાણી ભરીને હનુમાનજીની મૂર્તિની સામે રાખો અને હનુમાન બાહુકનો પાઠ કરો. ત્યારબાદ આ પાણી પીવો. આ 21 કે 26 મંગળવાર સુધી કરો. આ તમને ખૂબ જ આરામદાયક અનુભવ કરાવશે.

6. મંગળવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને વડના ઝાડના પાન પર લાલ પેનથી તમારી ઈચ્છા લખો. આ પછી તેને હનુમાનજીના ચરણોમાં અર્પણ કરો અને હનુમાન ચાલીસા અને શ્રી રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરો. આ પછી, હનુમાનજીને મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરો. સાચા મનથી આ ઉપાય કરવાથી તમારી મનોકામના પૂર્ણ થાય છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ન કરો સતી દ્રૌપદીનું અપમાન ! જાણો, મહાભારતના યુદ્ધ માટે વાસ્તવમાં કોણ હતું જવાબદાર ?

આ પણ વાંચો : Shiv Puja: આ રીતે કરો શિવજીની પૂજા, પાંચ પ્રકારના આશિષની થશે પ્રાપ્તિ

ઊંઝા-ઉનાવા હાઈવે પર આવેલી હોટલમાં અચાનક લાગી ભીષણ આગ
ઊંઝા-ઉનાવા હાઈવે પર આવેલી હોટલમાં અચાનક લાગી ભીષણ આગ
RTO સર્કલ પાસે 2 બાઈક સવારે દંપતીને આંતરીને કરી લાખો રુપિયાની લૂંટ
RTO સર્કલ પાસે 2 બાઈક સવારે દંપતીને આંતરીને કરી લાખો રુપિયાની લૂંટ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાય તેવી આગાહી
દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાય તેવી આગાહી
"CM દાદા" ચીપ્યો બદલીનો ગંજીફો, કિ પોસ્ટ પરથી આ અધિકારીઓ બદલાયા
લાતી પ્લોટ વિસ્તારમાંથી ઝડપાઈ 110 કિલો અખાદ્ય હિંગ કરાયો નાશ
લાતી પ્લોટ વિસ્તારમાંથી ઝડપાઈ 110 કિલો અખાદ્ય હિંગ કરાયો નાશ
ગોત્રી રોડ પર નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત, CCTV આવ્યા સામે
ગોત્રી રોડ પર નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત, CCTV આવ્યા સામે
સરકારે ચૂંટણીમાં તેમને ફાયદો થાય તેવી ટેકનિક બનાવી - ખડગે
સરકારે ચૂંટણીમાં તેમને ફાયદો થાય તેવી ટેકનિક બનાવી - ખડગે
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાના સંકેત
ગુજરાતમાં ગરમીનો કહેર, આ જિલ્લાઓમાં રેડ એલર્ટની આગાહી
ગુજરાતમાં ગરમીનો કહેર, આ જિલ્લાઓમાં રેડ એલર્ટની આગાહી
g clip-path="url(#clip0_868_265)">