રાષ્ટ્રપતિની ચૂંટણી માટે રાહુલ ગાંધી અને શરદ પવારની હાજરીમાં યશવંત સિંહાએ ભર્યુ ઉમેદવારીપત્ર

રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિપક્ષના સંયુક્ત ઉમેદવાર તરીકે યશવંત સિન્હા આજે પોતાનું ઉમેદવારીપત્ર ભર્યુ છે. TRS પાર્ટીએ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિંહાને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. ઉમેદવારીપત્ર ભરવાના સમય દરમિયાન રાહુલ ગાંધી અને શરદ પવાર સહીત વિપક્ષના અનેક મોટા નેતાઓ હાજર રહ્યાં હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2022 | 1:01 PM

રાષ્ટ્રપતિ પદ માટે વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહાએ (Yashwant Sinha ) ઉમેદવારી નોંધાવી છે. આ અવસરે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને એનસીપીના નેતા શરદ પવાર સહિત અનેક વિપક્ષી નેતાઓ તેમની સાથે હાજર હતા. TRS પાર્ટીએ રાષ્ટ્રપતિની ચૂંટણી (Presidential Election 2022) માટે વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિંહાને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. ઉમેદવારીપત્ર ભરવાના સમય દરમિયાન રાહુલ ગાંધી (Rahul Gandhi) અને શરદ પવાર (Sharad Pawar) સહીત વિપક્ષના અનેક મોટા નેતાઓ હાજર રહ્યાં હતા.

યશંવતસિંહાનું નામ વિપક્ષમાં બધાની સામે રાખનાર પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી હાજર રહ્યાં હતા. પશ્ચિમ બંગાળ રાજ્યમાં વ્યસ્ત કાર્યક્રમને કારણે મમતા બેનર્જી હાજર રહી શક્યા નહોતા. રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત, તમિલનાડુના મુખ્યપ્રધાન એમકે સ્ટાલિન પણ આ બધાની સાથે જોડાયા હતા. વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિંહાએ ઉમેદવારી નોંધાવી છે. આ અવસરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને એનસીપી નેતા શરદ પવાર સહિત અનેક વિપક્ષી નેતાઓ તેમની સાથે હાજર હતા.

રાષ્ટ્રપતિપદ માટે NDA દ્વારા જાહેર કરાયેલ ઉમેદવાર દ્રૌપદી મુર્મુ સામે વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહા છે. NDAના ઉમેદવાર મુર્મુને પણ અનેક વિપક્ષી દળોનું સમર્થન મળ્યું છે. આ યાદીમાં માયાવતીની બસપા અને નવીન પટનાયકની બીજેડી સામેલ છે. જો આપણે આંકડાઓ પર નજર કરીએ તો, મુર્મુનો હાથ ઉપર છે. તેમના જીતવાની શક્યતા યશવંતસિહા કરતા વધુ છે.

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">