MONEY9: Dividend Yield એટલે શું અને તેનાથી શું સંકેત મળે છે?

કોઈ શેરમાં રોકાણ કરતાં પહેલાં ઘણા રોકાણકાર તે કંપનીની ડિવિડન્ડ યીલ્ડ પણ ચકાસે છે. તેનું શું મહત્વ છે અને તેની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે તે સમજવું જરૂરી છે.

Divyesh Nagar
| Edited By: | Updated on: Jun 20, 2022 | 7:25 PM

MONEY9: આજે આપણે સમજીશું કે ડિવિડન્ડ યીલ્ડ (DIVIDEND YIELD)ની ગણતરી કેવી રીતે થાય છે? કોઈ કંપનીના શેરનો ભાવ અને તેણે ચુકવેલા વાર્ષિક ડિવિડન્ડ (DIVIDEND)ના ગુણોત્તરને ડિવિડન્ડ યીલ્ડ કહે છે. તેને સામાન્ય રીતે ટકાવારીમાં દર્શાવવામાં આવે છે અને તેનાથી અંદાજ મળે છે કે કોઈ રોકાણ પર ડિવિડન્ડ સ્વરૂપે કેટલું રિટર્ન મળી રહ્યું છે. તેની ગણતરી કરવા માટે જે-તે કંપનીના શેરના બજારમૂલ્ય વડે તે કંપનીએ ચુકવેલા ડિવિડન્ડનો ભાગાકાર કરવામાં આવે છે અને તેને 100 સાથે ગુણવામાં આવે છે. 

હવે તેને ઉદાહરણ સાથે સમજીએ

ધારો કે કોઈ કંપનીનો શેર, એક્સ્ચેન્જ પર 100 રૂપિયાના ભાવે ટ્રેડ થઈ રહ્યો છે. આ કંપની શેર દીઠ એક રૂપિયો ડિવિડન્ડ આપે છે તો તેની ડિવિડન્ડ યીલ્ડ થશે 1 ટકો. એટલે કે 1 ભાગ્યા 100 અને તેને ગુણ્યા 100, મતલબ કે 1%. 

રોકાણકારોએ એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે ઊંચી ડિવિડન્ડ યીલ્ડ હોય તો તેનો અર્થ એવો નથી કે આ શેર ખરીદવાથી ફાયદો જ થશે.  કારણ કે, જ્યારે શેરનો ભાવ તૂટશે, ત્યારે ડિવિડન્ડ યીલ્ડ આપોઆપ વધી જશે, એટલે તે ઊંચી જ દેખાશે. જો કોઈ રોકાણકાર માત્ર શેરના ડિવિડન્ડથી જ ફાયદો મેળવવા ઈચ્છતો હોય તો તેના માટે ડિવિડન્ડ યીલ્ડનો આંકડો ઘણો મહત્ત્વનો છે. 

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">