MP News : જબલપુર રેલવે સ્ટેશન નજીક સોમનાથ એક્સપ્રેસના 2 ડબ્બા પાટા પરથી ઉતર્યા, જુઓ Video

મધ્યપ્રદેશના જબલપુરમાં મોટી દુર્ધટના ટળી છે. જબલપુર રેલવે સ્ટેશન નજીક સોમનાથ એક્સપ્રેસના 2 કોચ પાટા પરથી ઉતર્યા છે. ટ્રેનના બંને કોચ 200 મીટર સુધી ટ્રેક નીચે ઢસડાયા હતા.

| Updated on: Sep 07, 2024 | 10:58 AM

મધ્યપ્રદેશના જબલપુરમાં મોટી દુર્ધટના ટળી છે. જબલપુર રેલવે સ્ટેશન નજીક સોમનાથ એક્સપ્રેસના 2 કોચ પાટા પરથી ઉતર્યા છે. ટ્રેનના બંને કોચ 200 મીટર સુધી ટ્રેક નીચે ઢસડાયા હતા. પાટા પરથી ઉતરેલા ટ્રેનના ડબ્બામાં સવાર મુસાફરોના જીવ ટાળવે ચોટ્યા હતા.

જો કે મળતી માહિતી અનુસાર કોઈ જાનહાની કે ઈજા થઈ નથી. ઘટનાની જાણ થતા જ તાત્કાલિક રેલવે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમજ તપાસ હાથ ધરી હતી. રેલવેના ડબ્બા પાટા પરથી કેવી રીતે ઉતરી ગયા તેનું કારણ અકબંધ છે.

અમદાવાદથી મુંબઈ જતી ટ્રેનના સાત ડબ્બા થયા અલગ

બીજી તરફ આવી ઘટના થોડા દિવસ પહેલા ગુજરાતમાં પણ બની હતી. અમદાવાદથી મુંબઈ જઈ રહેલી ડબલ ડેકર એક્સપ્રેસનો કોચ અલગ થઈ ગઈ હોવાની ઘટના બની હતી.મળતી માહિતી અનુસાર ઓલપાડના ગોથાણ કોસાડ વચ્ચે ટ્રેનના સાત ડબ્બા અલગ થયા હોવાની ઘટના બની હતી.

Follow Us:
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
આ ગામમાં દરેક વ્યક્તિ પાસે છે પોતાનું વિમાન, રસપ્રદ છે કહાની
આ ગામમાં દરેક વ્યક્તિ પાસે છે પોતાનું વિમાન, રસપ્રદ છે કહાની
PM મોદી આજથી બે દિવસની ગુજરાત પ્રવાસે, અનેક વિકાસકામોની આપશે સોગાત
PM મોદી આજથી બે દિવસની ગુજરાત પ્રવાસે, અનેક વિકાસકામોની આપશે સોગાત
રિવાબા જાડેજા સહિતના લોકોએ ગણપતિ દાદા માટે બનાવ્યા 15,500 લાડું
રિવાબા જાડેજા સહિતના લોકોએ ગણપતિ દાદા માટે બનાવ્યા 15,500 લાડું
ખનીજચોરીની ફરિયાદ નોંધાવનારના ઘર પર ખનીજ માફિયાઓએ કર્યું ફાયરિંગ
ખનીજચોરીની ફરિયાદ નોંધાવનારના ઘર પર ખનીજ માફિયાઓએ કર્યું ફાયરિંગ
g clip-path="url(#clip0_868_265)">