સુરેન્દ્રનગરના ખાખરાળી ગામે ખેડૂતે કરી આત્મહત્યા, પોતાના જ ખેતરમાં ઝેરી દવા ખાઈ જીવન ટુકાવ્યું

સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક જગતના તાતે આત્મહત્યા કરી છે. હાલ તો આત્મહત્યા કરવા પાછળનું કારણ અકબંધ છે. પોતાના ખેતરમાં જ ઘઉંમાં નાખવામાં આવતી દવા ખાઈને આત્મહત્યા કરી છે. ઘટનાને લઇ પોલીસે તપાસ હાથ ધરી છે. ગાડુંભાઈએ કઈ કારણોસર આત્મહત્યા કરી તે પોલીસ તપાસમાં બહાર આવશે.

| Updated on: Nov 10, 2023 | 9:45 AM

સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક ખેડૂતે આત્મહત્યા કરી છે, ઘઉંમાં નાખવાના ઝેરી ટિકડા ખાઈને આત્મહત્યા કરી છે. ગાડુંભાઈ નામના 40 વર્ષીય ખેડૂતે ઝેરી ટિકડા ખાઈને જીવન ટુકાવ્યું છે. હાલ તો આત્મહત્યા કરવા પાછળનું કારણ અકબંધ છે. પોલીસે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક જગતના તાતે આત્મહત્યા કરી છે. હાલ તો આત્મહત્યા કરવા પાછળનું કારણ અકબંધ છે. પોતાના ખેતરમાં જ ઘઉંમાં નાખવામાં આવતી દવા ખાઈને આત્મહત્યા કરી છે. ઘટનાને લઇ પોલીસે તપાસ હાથ ધરી છે. ગાડુંભાઈએ કઈ કારણોસર આત્મહત્યા કરી તે પોલીસ તપાસમાં બહાર આવશે.

આ પણ વાંચો: સુરેન્દ્રનગર વીડિયો: લીંબડી ડિવિઝન દ્વારા 4.81 કરોડના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો

સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

(Input Credit: SAJID BELIM)

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">