1 એપ્રિલથી બેંક નહિં વસૂલી શકે હોમલોન, પર્સનલ લોન પર જરૂરીયાતથી વધારે વ્યાજ, RBIએ આપ્યા ખાસ આદેશ

 હોમલોન, ઓટોલોન, અને પર્સનલ લોનથી જોડાયેલ એક નિયમમાં રિઝર્વ બૅંક ઓફ ઈન્ડિયાએ એક ફેરફાર કર્યો છે. આ ફેરફાર પછી 1 એપ્રિલ 2019થી આ વસ્તુઓ માટે બૅંકથી લોનના વ્યાજદરનો નિયમ પણ બદલાઈ જશે. અત્યારે તો બૅંક જાતે જ નકકી કરે છે કે વ્યાજદર કયારે વધારવો કે ઘટાડવો. પણ આર.બી.આઈ તરફથી રેપોરેટ ઘટાડયા પછી 1 એપ્રિલથી બૅંકોને […]

1 એપ્રિલથી બેંક નહિં વસૂલી શકે હોમલોન, પર્સનલ લોન પર જરૂરીયાતથી વધારે વ્યાજ, RBIએ આપ્યા ખાસ આદેશ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Feb 07, 2019 | 2:29 PM

 હોમલોન, ઓટોલોન, અને પર્સનલ લોનથી જોડાયેલ એક નિયમમાં રિઝર્વ બૅંક ઓફ ઈન્ડિયાએ એક ફેરફાર કર્યો છે.

આ ફેરફાર પછી 1 એપ્રિલ 2019થી આ વસ્તુઓ માટે બૅંકથી લોનના વ્યાજદરનો નિયમ પણ બદલાઈ જશે. અત્યારે તો બૅંક જાતે જ નકકી કરે છે કે વ્યાજદર કયારે વધારવો કે ઘટાડવો. પણ આર.બી.આઈ તરફથી રેપોરેટ ઘટાડયા પછી 1 એપ્રિલથી બૅંકોને પણ તેમના ગ્રાહકો માટે લોનનો વ્યાજદર ઘટાડવો પડશે. તેનાથી વ્યાજદરોમાં વધારે પારદર્શિતા આવશે અને ગ્રાહકોનો EMI ઓછો થશે. આ નિયમ નાના વેપારીઓને અપાતી લોન માટે પણ લાગૂ પડશે.

TV9 Gujarati

એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો

RBIએ રેપોરેટમાં 0.25 પોઈન્ટનો ઘડાટો કર્યો છે. હવે રેપોરેટ 6.50થી ઘટાડી 6.25% થઈ ગયો છે. આ ઘટાડાથી રીવર્સ રેપોરેટ 6%એ આવી ગયો છે. તેની અસર હોમલોન, ઓટોલોન, અને પર્સનલ લોન પર પડી શકે છે. બૅંક આ લોનોના વ્યાજદરોમાં ઘડાટો કરી શકે છે.

રેપોરેટ વધવાથી બૅંક લોનના વ્યાજ દર ઝડપથી વધારી દે છે, પણ રેપોરેટ ઘટવા પર બૅંક તાત્કાલિક વ્યાજદર ઘટાડતી નથી. તેથી જ પૂર્વ આર.બી.આઈ ગર્વનર રઘુરામ રાજનએ દર મહીને માર્જિનલ કોસ્ટ ઓફ ફંડસ બેસ્ડ લેન્ડિંગ રેટ (MCLR)નકકી કરવાની વ્યવસ્થા લાગૂ કરી હતી. ત્યારબાદ પૂર્વ આર.બી.આઈ ગર્વનર ઉર્જિત પટેલે પણ કહ્યું હતું કે બૅંક ગ્રાહકોને પૂરો ફાયદો નથી આપતી.

નવા નિયમથી રેપોરેટના આધારે વ્યાજદર પણ બદલાઈ જશે. રેપોરેટ ઘટવાથી બૅંકોને પણ વ્યાજદર ઘટાડવો પડશે. જો તે સરકારી બોન્ડના આધાર પર વ્યાજદર નકકી કરે છે તો પણ ગ્રાહકોને તાત્કાલીક ફાયદો આપવો પડશે, કારણ કે રેપોરેટ બદલવાથી બોન્ડ માર્કેટ પર તરત અસર થાય છે. આ બદલાવથી લોન લેવાવાળા ગ્રાહકોની EMI દર સસ્તી થઈ જવાની પૂરી સંભાવના છે.

[yop_poll id=1182]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
g clip-path="url(#clip0_868_265)">