Shraddha Murder Case: 35 ટુકડા-35 સવાલ, જાણો નાર્કો ટેસ્ટમાં આરોપી કેવી રીતે આપે છે સાચા જવાબ?

Shraddha Murder Case: શ્રદ્ઘા હત્યાકાંડના આરોપી આફતાબ પુનાવાલાનો આજે નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો, જેમાં આરોપીને 35 જેટલા સવાલ કરવામાં આવ્યા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2022 | 4:13 PM

શ્રદ્ઘા હત્યાકાંડના આરોપી આફતાબ પૂનાવાલાનો આજે એટલે કે 1 ડિસેમ્બરે નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો. ફોરેન્સિક એક્સપર્ટની ટીમે આરોપી આફતાબને 35 સવાલ પૂછ્યા. તમને જણાવી દઈએ કે દિલ્હીના મહરૌલીમાં આફતાબે શ્રદ્ઘાની હત્યા કરી હતી અને તેની બોડીના 35 ટુકડા કર્યા હતા.

કેવી રીતે થાય છે નાર્કો ટેસ્ટ

ત્યારે હાલમાં લોકોએ જાણવા ખુબ જ ઉત્સુક છે કે આ નાર્કો ટેસ્ટ થાય છે કેવી રીતે? નાર્કો ટેસ્ટમાં ટ્રુથ ડ્રગ અથવા સોડિયમ પેન્ટોથોલના ઈન્જેક્શન આપીને બોડીને સબકોન્સિયસ અવસ્થામાં લાવવામાં આવે છે અને સવાલ પૂછવામાં આવે છે. તપાસ દરમિયાન સ્થળ પર ફોરેન્સિક એક્સપર્ટ, મનોવૈજ્ઞાનિક અને ડોક્ટર હાજર હયો છે.

તમને જણાવી દઈએ કે શ્રદ્ઘા હત્યા કેસમાં અત્યાર સુધી દિલ્હી પોલીસને મહરોલી અને ગુરૂગ્રામના જંગલોમાંથી 25થી 30 હાડકાં મળ્યા છે. તે સિવાય શ્રદ્ઘા અને આફતાબના મિત્રો અને પરિવારજનોના નિવેદન રેકોર્ડ કરીને તપાસ કરવામાં આવી રહી છે.

પોલીગ્રાફ ટેસ્ટમાં હત્યારા આફતાબની કબૂલાત

દિલ્લીના મહેરૌલીના ચર્ચાસ્પદ શ્રદ્ધા મર્ડર કેસમાં એક મોટી માહિતી સામે આવી છે. પોલીગ્રાફ ટેસ્ટ દરમિયાન આરોપી આફતાબે શ્રદ્ધાની હત્યા કર્યાની કબૂલાત કરી દીધી છે. પોલિગ્રાફ ટેસ્ટ કરાવનાર પોલીસ અધિકારીઓએ, આફતાબે કરેલી કબૂલાત અંગેની માહિતી આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આફતાબે કહ્યું હતુ કે તેને શ્રદ્ધાની હત્યા કરવાનો કોઈ જ અફસોસ નથી. હવે આફતાબનો નાર્કો ટેસ્ટ આજે કરવામાં આવ્યો છે.

Follow Us:
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">