Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી 22થી 29 જુલાઈ સુધી લેવામાં આવશે વધુ 30 પરીક્ષા

BA, B.com, B.Ed, LLB , MSc, MEd, MCA સહિત યુનિવર્સિટી દ્વારા 30 પરીક્ષા લેવામાં આવશે. પ્રથમ તબક્કાની પરીક્ષા 8 જુલાઈથી શરૂ કરવામાં આવી હતી, જે હાલમાં ચાલુ છે અને પુરી થયા બાદ અન્ય પરીક્ષા લેવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2021 | 5:53 PM

Rajkot: પ્રથમ તબક્કાની પરીક્ષા 8 જુલાઈથી શરૂ કરવામાં આવી હતી, જે હાલમાં ચાલુ છે અને પુરી થયા બાદ અન્ય પરીક્ષાની પણ તારીખો (Saurashtra University Exams Dates 2021) જાહેર કરી દીધી છે. યુનિવર્સિટી દ્વારા વધુ 30 પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. આ તમામ પરીક્ષાઓ કોવિડના નિયમોનું ચુસ્તપણે પાલન કરીને લેવામાં આવશે.

 

 

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University) દ્વારા વધુ 30 પરીક્ષાની તારીખ જાહેર કરતાં આગામી 22થી 29 જુલાઈ સુધી પરીક્ષા લેવામાં આવશે. BA, B.com, B.Ed, LLB , MSc, MEd, MCA સહિત યુનિવર્સિટી દ્વારા 30 પરીક્ષા લેવામાં આવશે.

 

ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કાની પરીક્ષા 8 જુલાઈથી શરૂ કરવામાં આવી હતી, જે હાલમાં ચાલુ છે અને પુરી થયા બાદ અન્ય પરીક્ષા લેવામાં આવશે. આ તમામ પરીક્ષાઓમાં કોરોના ગાઈડલાઈનનું ખાસ ચુસ્તપણે પાલન કરવામાં આવશે.

 

આ પણ વાંચો: Gujarat Top News : રાજ્યમાં વરસાદને લગતા સમાચાર હોય કે, પછી મોંઘવારી મુદ્દે વિરોધ, તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં

આ પણ વાંચો : પરિવાર સાથે જે બિલ્ડિંગમાં રહે છે Sunil Shetty, તેને BMCએ કેમ કર્યું સીલ? જાણો કારણ

 

Follow Us:
સુરતમાં મહિલા પોલીસકર્મી બની દેવદૂત
સુરતમાં મહિલા પોલીસકર્મી બની દેવદૂત
ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા જતા લોકો માટે મોટા સમાચાર
ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા જતા લોકો માટે મોટા સમાચાર
ધોળીધજા ડેમમાંથી પાણી ઓવર ફ્લો, વાહન ચાલક કરી રહ્યાં છે જોખમી સવારી
ધોળીધજા ડેમમાંથી પાણી ઓવર ફ્લો, વાહન ચાલક કરી રહ્યાં છે જોખમી સવારી
અઠવા વિસ્તારમાં અજાણ્યા વાહનમાંથી ઓઈલ લીકેજની ઘટના, લોકોને હાલાકી
અઠવા વિસ્તારમાં અજાણ્યા વાહનમાંથી ઓઈલ લીકેજની ઘટના, લોકોને હાલાકી
ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ
ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
g clip-path="url(#clip0_868_265)">