Panchmahal: પંચામૃત ડેરીમાં નોકરી અપાવવાના બહાને ઠગાઈ, 3 લાખની છેતરપિંડી આચરવાનો આરોપ

Panchmahal: પંચામૃત ડેરીમાં નોકરી અપાવવાના બહાને સેવાલિયા ગામમાં રહેતા યુવક સાથે રૂપિયા ત્રણ લાખની છેતરપિંડીની ઘટના સામે આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2021 | 8:29 AM

પંચમહાલમાં (Panchmahal) નોકરી અપાવવા બહાને લાખો રૂપિયાની છેતરપિંડીની (Fraud) ઘટના બની છે. પંચામૃત ડેરીમાં નોકરી અપાવવાના બહાને સેવાલિયા ગામમાં રહેતા યુવક સાથે રૂપિયા ત્રણ લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. ભોગ બનનાર યુવકે રાજુ ભરવાડ (Raju Bharwad) નામના શખ્સ પર આરોપ લગાવ્યો છે. યુવકનો આરોપ છે કે રાજુ ભરવાડ નામના શખ્સે પંચામૃત ડેરીમાં (Panchamrut Dairy) ફિલ્ડ સુપરવાઈઝરની નોકરી અપાવવાનું જણાવી રૂપિયા ત્રણ લાખની છેતરપિંડી કરી હતી. સમગ્ર ઘટનાને લઈને ભોગ બનનાર યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

તમને જણાવી દઈએ કે એક મહિના પહેલા પણ આવા અહેવાલ સામે આવ્યા હતા. જેમાં ગોધરાની પંચામૃત ડેરીમાં નોકરીની લાલચ આપીને ભેજાબાજે નોકરી ઇચ્છુકો પાસેથી વ્યક્તિ દીઠ 3 લાખની છેતરપીંડી કરી હતી. અહેવાલ પ્રમાણે કુલ 15 લાખ રૂપિયા ઉઘરાવીને ડેરીમાં નોકરી નહિ અપાવીને ઠગાઇ કરી હોવાની ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. આ ઘટનામાં પણ શહેરા રાજુ ભરવાડનું નામ સામે આવ્યું હતું.

 

આ પણ વાંચો: Petrol Diesel Price Today : વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ 80 ડોલર નીચે સરક્યા, શું તમારા શહેરમાં સસ્તું થયું પેટ્રોલ – ડીઝલ?

આ પણ વાંચો: Goverment Jobs : સરકારી વિભાગોમાં મોટાપાયે થઈ રહી છે ભરતી, જાણો વિગતવાર માહિતી અને કઈ રીતે કરવી અરજી

Follow Us:
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">