મેઘરાજાએ ભાંગી નાખી ઘેડની કેડ, ભારે વરસાદ બાદ ચોમેરથી બેટમાં ફેરવાયા અનેક વિસ્તારો- Video

જુનાગઢમાં વરસેલા સાર્વત્રિક વરસાદને પગલે ઘેડ પંથક તરબોળ થયો છે. ઉંધી રકાબી જેવો આકાર ધરાવતા આ પંથકમાં છેલ્લા 4 દિવસથી પાણીમાં ગરકાવ થયો છે. ઘેડ પંથકના 20 થી વધુ ગામોમાં પાણી ભરાયા છે અને ખેતરોના ખેતરો ડૂબી ગયા છે

| Updated on: Jul 04, 2024 | 7:23 PM

હાલ વરસાદે તો વિરામ લઇ લીધો, પરંતુ મુશ્કેલી ક્યારે વિરામ લેશે તે સવાલ ઘેડ પંથકના લોકોને સતાવી રહ્યો છે. જુઓ અહીં વીડિયોમાં દેખાતી આ 5 તસવીર. ભારે વરસાદ બાદ સમગ્ર ઘેડ પંથક બેટમાં ફેરવાયો છે,જ્યાં જુઓ ત્યાં પાણી પાણીની સ્થિતિ સર્જાઇ છે. એક દિવસ અગાઉ પડેલા ધોધમાર વરસાદે ઘેડને ચોમેરથી ઘેરી લીધુ હતું. ભારે વરસાદને પગલે ઓઝત નદીનો પાળો તૂટતા આસપાસના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. આ તરફ પોરબંદરનું માધવપુર પાણીમાં ગરકાવ થયું છે. કલાકોથી વરસાદે વિરામ ભલે લીધો હોય, પરંતુ મુશ્કેલીની હવે શરૂઆત થઇ છે. વરસાદી વિરામ બાદ પણ અનેક ગામો સંપર્ક વિહોણા છે, તો અનેક ગામોના લોકોની ઘરવખરી નાશ થઇ છે. હવે ઘેડ ક્યારે બેઠું થશે તે એક સવાલ છે.

 20 થી વધુ ગામો સંપર્કવિહોણા

જુનાગઢ પંથકમાં પડેલા સાર્વત્રિક વરસાદ બાદ સમગ્ર ઘેડ પંથક બેટમાં ફેરવાઈ ગયો છે. ઘેડના 20થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા છે અને તમામ ગામોમાં પાણી ભરાઈ ગયા છે. ખેતરોના ખેતરો પાણીમાં તરબોળ થયા છે. ત્યારે આ પૂરની સમસ્યામાંથી ઘેડને ક્યારે મુક્તિ મળશે તે મોટો સવાલ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન
ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન
રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત
રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત
રથયાત્રા પગલે લોખંડી સુરક્ષા બંદોબસ્ત, IPS અજય ચૌધરીએ આપી માહિતી
રથયાત્રા પગલે લોખંડી સુરક્ષા બંદોબસ્ત, IPS અજય ચૌધરીએ આપી માહિતી
Rath Yatra 2024 : સરસપુરમાં સવારથી જ ભક્તોનો જમાવડો
Rath Yatra 2024 : સરસપુરમાં સવારથી જ ભક્તોનો જમાવડો
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કચ્છીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કચ્છીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી
સુરતમાં 6 માળની બિલ્ડિંગ ધરાશાયી થવાની દુર્ઘટનામાં મૃત્યુઆંક 7 થયો
સુરતમાં 6 માળની બિલ્ડિંગ ધરાશાયી થવાની દુર્ઘટનામાં મૃત્યુઆંક 7 થયો
CM ભૂપેન્દ્ર પટેલે કરી પહિંદ વિધિ, રથયાત્રાનો થયો પ્રારંભ
CM ભૂપેન્દ્ર પટેલે કરી પહિંદ વિધિ, રથયાત્રાનો થયો પ્રારંભ
g clip-path="url(#clip0_868_265)">