Ahmedabad: શ્રાવણમાં ફરાળી વાનગીના લીધેલા નમૂનાનો રિપોર્ટ જાહેર, જાણો શું સત્ય બહાર આવ્યુ

અમદાવાદ (Ahmedabad) કોર્પોરેશનના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે (Food and Drugs Department) એવા વેપારીઓ સામે તવાઈ બોલાવી હતી કે જેઓ ફરાળી વસ્તુઓમાં પણ ભેળસેળ કરે છે. ઘણા એવા વેપારીઓ હોય છે જે ફરાળીના નામે લોકોની આસ્થા અને આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2022 | 1:22 PM

શ્રાવણ માસમાં લોકો ઉપવાસ કરતા હોય છે અને ફરાળી વાનગી આરોગતા હોય છે. ત્યારે ફરાળી વાનગી આરોગતા આ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે અમદાવાદ (Ahmedabad) કોર્પોરેશનના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ (Department of Food and Drugs) દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાસ કરીને ફરાળી પેટિસ વેચતા એકમોમાં તવાઇ બોલાવવામાં આવી હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા વિવિધ દુકાનોમાંથી કુલ 213 નમુના લેવામાં આવ્યા હતા. અમદાવાદમાં શ્રાવણમાં ફરાળી વાનગી સહિતના લીધેલા નમૂનાનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. શ્રાવણ (Shravan) મહિનો પૂરો થયા બાદ AMCએ રિપોર્ટ જાહેર કર્યો છે.

લોકોની આસ્થા અને આરોગ્ય સાથે ચેડા

પવિત્ર શ્રાવણ માસમાં કમાણીની લ્હાયમાં વેપારીઓ ફરાળીમાં પણ ભેળસેળ કરતા અચકાતા નથી. અમદાવાદ કોર્પોરેશનના ફૂડ વિભાગે એવા વેપારીઓ સામે તવાઈ બોલાવી હતી કે જેઓ ફરાળી વસ્તુઓમાં પણ ભેળસેળ કરે છે. ઘણા એવા વેપારીઓ હોય છે જે ફરાળીના નામે લોકોની આસ્થા અને આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે. આવા વેપારીઓ સામે રાજકોટ મહાનગરપાલિકાએ કાર્યવાહી હાથ ધરી હતી. ફરાળી પેટીસ અને અલગ-અલગ ફરાળી વસ્તુઓમાં થતી ભેળસેળ અટકાવવા વિવિધ દુકાનોમાં ચેકિંગ કરાયું હતુ. અમદાવાદ કોર્પોરેશનના ફૂડ વિભાગે આવા શંકાસ્પદ લાગતા 24 નમૂના લીધા હતા, જેનો આજે રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે.

213 નમુના પૈકી 24 અખાદ્ય નીકળ્યા

અપ્રમાણિત સાબિત થયેલા 24 નમૂનામાંથી 14 ફરાળી વાનગીના નીકળ્યા છે. 24 ખાદ્ય પદાર્થના નમૂના અપ્રમાણિત હોવાનું રિપોર્ટમાં ખૂલ્યું છે. ફરાળી વાનગી ખાવાલાયક ન હતી તેવું રિપોર્ટમાં સામે આવ્યું છે. ફરાળી વાનગીના ઉપયોગમાં લેવાતું તેલ હાનિકારક હોવાનું રિપોર્ટમાં ખુલ્યુ છે. મહત્વનું છે કે ઓગસ્ટ મહિનામાં 213 ખાદ્ય નમૂના લેવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્ર ગાંઠીયા અને દાસ સુરતી ખમણના નમૂના લેવામાં આવ્યા હતા.

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">