AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરત વીડિયો : એથર ઇન્ડસ્ટ્રીઝ દુર્ઘટનાના મૃતકોની 9 દિવસ બાદ ઓળખ થઈ, DNA રિપોર્ટ બાદ મૃતદેહ પરિવારને સોંપાયા

સુરત વીડિયો : એથર ઇન્ડસ્ટ્રીઝ દુર્ઘટનાના મૃતકોની 9 દિવસ બાદ ઓળખ થઈ, DNA રિપોર્ટ બાદ મૃતદેહ પરિવારને સોંપાયા

Baldev Suthar
| Edited By: | Updated on: Dec 10, 2023 | 11:13 AM
Share

સુરતઃ સચિન જીઆઇડીસીની એથર ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગવાની ઘટનામાં અપમૃત્યુનો સામનો કરનાર કામદારોના DNA  રિપોર્ટ આવતા આખરે આટલા દિવસો બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ કામદાર આગમાં ભડથું થયા હતા.

સુરતઃ સચિન જીઆઇડીસીની એથર ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગવાની ઘટનામાં અપમૃત્યુનો સામનો કરનાર કામદારોના DNA  રિપોર્ટ આવતા આખરે આટલા દિવસો બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ કામદાર આગમાં ભડથું થયા હતા.

ઈથર ઇન્ડસ્ટ્રીઝમાં વિસ્ફોટ સાથે આગની ઘટના બની હતી. ઘટનામાં 27 લોકો દાઝી ગયા હતા તો 7 કામદાર લાપતા બન્યા હતા . સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન લાપતા 7 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. સારવાર દરમિયાન પણ એક કામદાર મૃત્યુ પામતા મૃતકઆંક 8 થયો હતો.

મૃતદેહ ભડથું થતા ઓળખ મુશ્કેલ બની હતી. DNA રિપોર્ટના આધારે મૃતકોની ઓળખની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ઘટનાના 9 દિવસ બાદ આવ્યો મૃતકોનો DNA રિપોર્ટ આવ્યો છે. DNAએ રિપોર્ટના આધારે પરિજનોને મૃતદેહ સોંપવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે.

આ પણ વાંચો : Surat Breaking News : સચિન GIDCની એથર ઈન્ડસ્ટ્રીઝમાંથી લાપતા 7 કામદારોના મૃતદેહ મળી આવ્યા, બુધવારે વિસ્ફોટ બાદ આગ લાગી હતી

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Dec 10, 2023 11:08 AM
g clip-path="url(#clip0_868_265)">