Banaskantha Video : સીપુ ડેમમાં ભૂગર્ભ જળ ઉંડા ગયા, સિંચાઈ માટે પાણી ન મળતા ખેડૂતોને હાલાકી

સિંચાઈ વિભાગે અત્યારે દાંતીવાડા ડેમમાંથી ઉનાળુ પાક માટે 3000 હેક્ટર વાવેતરમાં પાણી આપવાની શરૂઆત કરી છે. પરંતુ દાંતીવાડાના ખેડૂતોને તેનો કોઈ લાભ નથી. દાંતીવાડા ડેમનાં પાણીનો લાભ પાલનપુરના સાત ગામ અને પાટણ જિલ્લાના અન્ય ગામોને મળે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 13, 2024 | 11:56 AM

બનાસકાંઠાના દાંતીવાડામાં ભૂગર્ભ જળ ઉંડા ગયાની સમસ્યા છે. જેથી ખેડૂતોની માગણી છે કે દાંતીવાડા ડેમનું પાણી જો સીપુ ડેમમાં નાખવામાં આવે તો આ ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ મળે. ખેડૂતોએ સરકારને અપીલ કરી છે કે તે નહેર બનાવીને દાંતીવાડા ડેમનું પાણી સીપુ ડેમમાં ઠાલવે. જો નહેર બને તો જ આ ખેડૂતો ઉનાળામાં પાક લઇ શકે.

સિંચાઈ વિભાગે અત્યારે દાંતીવાડા ડેમમાંથી ઉનાળુ પાક માટે 3000 હેક્ટર વાવેતરમાં પાણી આપવાની શરૂઆત કરી છે, પરંતુ દાંતીવાડાના ખેડૂતોને તેનો કોઈ લાભ નથી. દાંતીવાડા ડેમનાં પાણીનો લાભ પાલનપુરના સાત ગામ અને પાટણ જિલ્લાના અન્ય ગામોને મળે છે. દાંતીવાડાથી આઠ કિલોમીટરના અંતરે સીપુ ડેમ છે. જો કે સીપુ ડેમમાં 12% પાણી હોવાથી સિંચાઈ માટે પાણી અપાઈ શકે તેવી પરિસ્થિતિ નથી. આમ ડેમ હોવા છતાં દાંતીવાડા, પાંથાવાડા અને ધાનેરા પંથકના ખેડૂતો ઉનાળુ પાક લઇ શક્તા નથી.

 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
g clip-path="url(#clip0_868_265)">