Patan Video : બનાસ નદીમાં પાણી છોડાતા શિહોરી અને પાટણ વચ્ચેનો વાહન વ્યવહાર બંધ, વાહનચાલકોને બાયપાસ રોડથી જવાની ફરજ પડી

બનાસ નદીમાં પાણી છોડાતા શિહોરી અને પાટણ વચ્ચેનો વાહન વ્યવહાર બંધ કરાયો છે. અહીં બ્રિજનું કામ ચાલુ હોવાથી નદીમાંથી ડાયવર્ઝન અપાયું હતું, જે ધોવાઈ જતાં બંધ કરાયું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2023 | 1:15 PM

Patan : મોટા ભાગે કોરીધાકોર રહેતી બનાસ નદીમાં (Banas River) પાણી છોડાતા સમસ્યા વધી છે. શિહોરી અને પાટણ હાઈવે પરનો વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. બનાસ નદીમાં પાણી છોડાતા શિહોરી અને પાટણ વચ્ચેનો વાહન વ્યવહાર બંધ કરાયો છે. અહીં બ્રિજનું કામ ચાલુ હોવાથી નદીમાંથી ડાયવર્ઝન અપાયું હતું, જે ધોવાઈ જતાં બંધ કરાયું છે. જેથી હવે શિહોરી અને પાટણના વાહનચાલકોને થરા તેમજ રાધનપુર બાયપાસ રોડથી અવરજવર કરવાની ફરજ પડશે.

આ પણ વાંચો-કોલકાતામાં ગેરકાયદેસર બાંધકામો પર હાઈકોર્ટની ટિપ્પણી, કહ્યું ‘જરૂર પડે તો CM યોગીનું બુલડોઝર ભાડે લઈ આવો’

જો કે બીજી તરફ ખેડૂતોમાં આ નીરથી ભારે આનંદ છે. સુકો પ્રદેશ કહેવાતા બનાસકાંઠા અને પાટણના સરહદી વિસ્તારોમાં પાણીના તળ ખૂબ ઊંડા જતાં રહ્યા હતા. જો કે ઉપરવાસમાં સારા વરસાદને પગલે હવે પાણીના તળ પણ ઉંચા આવવાની આશા બંધાઈ છે.

 પાટણ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">