Vadodara : સેન્ટ્રલ જેલમાં સાત કેદીઓનો આપઘાતનો પ્રયાસ, તબિયત લથડતા SSG હોસ્પિટલમાં ખસેડાયા

કેદીઓએ સમયસર ભોજન ન મળતું હોવાનો જેલના પોલીસ અધિકારીઓ (POlice officers) પર આક્ષેપ કર્યા છે.હાલ તમામ કેદીઓને (prisoners) સારવાર માટે SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2022 | 8:43 AM

વડોદરામાં સેન્ટ્રલ જેલમાં (Vadodara Central jail) એક સાથે સાત કેદીઓએ આપઘાતનો પ્રયાસ કરતા ખળભળાટ મચી ગયો છે. સેન્ટ્રલ જેલમાં જ કેદીઓએ આત્મહત્યાની કોશિશ કરી હતી. તબિયત લથડતા હાલ તમામ કેદીઓને (prisoners) તાત્કાલિક સારવાર માટે SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. પોલીસનું કહેવું છે કે, ટિફિન મુદ્દે જેલ તંત્ર દ્વારા કરાયેલી વ્યવસ્થાનો વિરોધ કરવા કેદીઓએ (prisoners protest)આ પ્રકારનું કૃત્ય કર્યું છે.

કેદીઓએ જેલર પર લગાવ્યા ગંભીર આરોપ

બીજી તરફ કેદીઓએ જેલના પોલીસ અધિકારીઓ (POlice officers) વિરૂદ્ધ ગંભીર આરોપો લગાવ્યા છે. જેલમાં સમયસર ભોજન પણ ન મળતું હોવાનો કેદીઓએ આક્ષેપ કર્યો છે. એટલું જ નહીં, સેન્ટ્રલ જેલમાં (Central Jail) અધિકારીઓ બેરેકમાંથી બહાર પણ ના નીકળવા દેવાનો આરોપ લગાવ્યો છે. ઠગ હર્ષિલ લીંબચીયાના જણાવ્યા અનુસાર જેલર વાઘેલા વાંરવાર ત્રાસ આપતા હતા. તો ટિફિન બંધ કરાવ્યાનું અને પૈસા માંગતા હોવાને પણ તેણે આરોપ લગાવ્યો છે.એક સાથે મોટી માત્રામાં કેદીઓના આપઘતાથી હાલ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">