બનાસકાંઠામાં મિઠાઈના વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગની સતત કાર્યવાહી, ભેળસેળની આશંકાએ તપાસ

બનાસકાંઠા જિલ્લાના ઈકબાલગઢ વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. આરોગ્ય વિભાગ દ્વારા મિઠાઈના વેપારીઓને ત્યાં દુકાનમાં ચેકિંગ હાથ ધર્યુ છે. હલકી ગુણવત્તા સહિતની કામગીરીની સામગ્રી વપરાતી હોય એવી ફરિયાદો ઉઠી છે. જેને પગલે દિવાળીના તહેવારો પહેલા ઈકબાલગઢ વિસ્તારમાં આરોગ્ય વિભાગે તપાસ શરુ કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2023 | 11:30 AM

બનાસકાંઠા જિલ્લાના ઈકબાલ ગઢ વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોને લઈ ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જિલ્લામાં અનેક સ્થળો પરથી મિઠાઈમાં ભેળસેળની આશંકાએ તંત્રએ સેમ્પલ લેવાની કાર્યવાહી કરી હતી. હજુ વધુ સ્થળો પરથી મિઠાઈ ભેળસેળ સાથે તૈયાર કરાયાની આશંકાએ તપાસ કરવામાં આવી હતી. ઈકબાલ ગઢ વિસ્તારમાં પણ આવી જ રીતે 5 દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ.

આ પણ વાંચોઃ બાયડમાં મામલતદાર સામે અપક્ષ MLAની દાદાગીરી, જાહેરનામા ભંગની કાર્યવાહી કરતા અધિકારીઓને અટકાવ્યા

પાંચ જેટલી દુકાનોમાંથી સેમ્પલ લઈને પરીક્ષણ માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘીની હલકી ગુણવત્તા તેમજ અન્ય ચિજોમાં પણ નબળી ગુણવત્તાના સામાનનો ઉપયોગ કરીને મિઠાઈ તૈયાર કરવામાં આવી હોઈ શકે એવી આશંકાએ તપાસ હાથ ધરાઈ હતી.

બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">