Salangpur Temple Controversy: ભીંતચિત્રો દૂર કરવા મામલે ઇન્દ્રભારતી બાપુએ કહ્યું-સનાતનીઓનો વિજય થયો, જુઓ Video
સાધુ મંડળ પ્રમુખ ઈન્દ્રભારતી બાપુએ આ નિર્ણયને સનાતનીઓનો વિજય ગણાવ્યો છે. હવે પછી થી આવા કોઈ ચિત્રો સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા ના મુકવામાં આવે એવી અપીલ કરી છે. આ જે તમે જે બાંહેધરી આપી છે, એ મુજબ ચિત્રો હટી જ જવા જોઈએ. ના હટાવો તો પછી હટી જ જાય.
વિવાદીત ભીંતચિંત્રો મામલે હવે વિવાદનો અંત આવ્યો છે. ફરીથી આમ નહીં થાય એમ કોઠારી સ્વામી દ્વારા બાંહેધરી આપી છે. ટૂંક સમયમાં જ નિરાકરણ લાવવાની વાત કરવામાં આવી છે. બે દિવસનો સમય માંગવામાં આવ્યો છે. કોઠારી સ્વામીએ બે દિવસમાં જ વિવાદીત ભીંતચિત્રો દૂર કરવામાં આવશે. સાથે જ સંપ્રદાયના કથાકારોને પણ મર્યાદા જાળવવામાં આવે અને આડુ અવળુ નહીં બોલવામાં આવે એવી પણ બાંહેધરી આપવામાં આવી છે.
આ દરમિયાન ગીરનારથી સાધુ મંડળ પ્રમુખ ઈન્દ્રભારતી બાપુએ આ નિર્ણયને સનાતનીઓનો વિજય ગણાવ્યો છે. હવે પછી થી આવા કોઈ ચિત્રો સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા ના મુકવામાં આવે એવી અપીલ કરી છે. આ જે તમે જે બાંહેધરી આપી છે, એ મુજબ ચિત્રો હટી જ જવા જોઈએ. ના હટાવો તો પછી હટી જ જાય.
આ પણ વાંચોઃ Sabarkantha: હિંમતનગરની નવી સિવિલ હોસ્પિટલમાં ગંદકીના ઢગ, સ્થાનિક યુવાનોએ શરુ કર્યુ અભિયાન, જુઓ Video
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

મૌની રોયે ડીપ નેક મિની ડ્રેસમાં આપ્યા કિલર પોઝ, જુઓ ફોટો

અમદાવાદના રિવરફ્રન્ટ પર જોવા મળ્યા કબડ્ડીના ધુરંધરો, જુઓ વીડિયો

બિગ બોસ 17 ધમાલ મચાવનારી ખાનઝાદી છે કોણ, જુઓ ફોટો

હળદર વાળું દૂધ ફાયદાકારક છે કે હળદર વાળું પાણી? શું છે બેસ્ટ

ટીમ ઈન્ડિયાના આ 3 ખેલાડીઓ T20 વર્લ્ડ કપ નહીં રમે, 7 મહિના પહેલા જ થઈ ગયો નિર્ણય?

આજનું રાશિફળ તારીખ : 01-12-2023
Latest Videos