Salangpur Temple Controversy: ભીંતચિત્રો દૂર કરવા મામલે ઇન્દ્રભારતી બાપુએ કહ્યું-સનાતનીઓનો વિજય થયો, જુઓ Video

સાધુ મંડળ પ્રમુખ ઈન્દ્રભારતી બાપુએ આ નિર્ણયને સનાતનીઓનો વિજય ગણાવ્યો છે. હવે પછી થી આવા કોઈ ચિત્રો સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા ના મુકવામાં આવે એવી અપીલ કરી છે. આ જે તમે જે બાંહેધરી આપી છે, એ મુજબ ચિત્રો હટી જ જવા જોઈએ. ના હટાવો તો પછી હટી જ જાય.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2023 | 6:38 PM

વિવાદીત ભીંતચિંત્રો મામલે હવે વિવાદનો અંત આવ્યો છે. ફરીથી આમ નહીં થાય એમ કોઠારી સ્વામી દ્વારા બાંહેધરી આપી છે. ટૂંક સમયમાં જ નિરાકરણ લાવવાની વાત કરવામાં આવી છે. બે દિવસનો સમય માંગવામાં આવ્યો છે. કોઠારી સ્વામીએ બે દિવસમાં જ વિવાદીત ભીંતચિત્રો દૂર કરવામાં આવશે. સાથે જ સંપ્રદાયના કથાકારોને પણ મર્યાદા જાળવવામાં આવે અને આડુ અવળુ નહીં બોલવામાં આવે એવી પણ બાંહેધરી આપવામાં આવી છે.

આ દરમિયાન ગીરનારથી સાધુ મંડળ પ્રમુખ ઈન્દ્રભારતી બાપુએ આ નિર્ણયને સનાતનીઓનો વિજય ગણાવ્યો છે. હવે પછી થી આવા કોઈ ચિત્રો સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા ના મુકવામાં આવે એવી અપીલ કરી છે. આ જે તમે જે બાંહેધરી આપી છે, એ મુજબ ચિત્રો હટી જ જવા જોઈએ. ના હટાવો તો પછી હટી જ જાય.

 

આ પણ વાંચોઃ  Sabarkantha: હિંમતનગરની નવી સિવિલ હોસ્પિટલમાં ગંદકીના ઢગ, સ્થાનિક યુવાનોએ શરુ કર્યુ અભિયાન, જુઓ Video

 અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ભાવનગરની સરટી હોસ્પિટલ 100 વર્ષે પણ અડીખમ, અન્ય 15 વર્ષમાં જ ખખડી ગઈ
ભાવનગરની સરટી હોસ્પિટલ 100 વર્ષે પણ અડીખમ, અન્ય 15 વર્ષમાં જ ખખડી ગઈ
રખડતા ઢોરોથી મળશે છૂટકારો! ઢોર નિયંત્રણની નવી પોલિસી લાગુ
રખડતા ઢોરોથી મળશે છૂટકારો! ઢોર નિયંત્રણની નવી પોલિસી લાગુ
રાજ્યમાં આગામી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી
રાજ્યમાં આગામી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી
વડોદરામાંથી નકલી ઓઈલ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, જુઓ વીડિયો
વડોદરામાંથી નકલી ઓઈલ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, જુઓ વીડિયો
જુનાગઢમાં ભરબજારે જામ્યુ આખલા યુદ્ધ, સ્થાનિકોમાં ફફડાટ
જુનાગઢમાં ભરબજારે જામ્યુ આખલા યુદ્ધ, સ્થાનિકોમાં ફફડાટ
તમિલનાડુની જગતગુરુ સેવા સંસ્થાના 400 ભાવિકોએ સોમનાથ મંદિરની કરી સફાઈ
તમિલનાડુની જગતગુરુ સેવા સંસ્થાના 400 ભાવિકોએ સોમનાથ મંદિરની કરી સફાઈ
અમરેલી: વડિયામાંથી નશાયુક્ત આયુર્વેદિક સિરપની 280 બોટલ ઝડપાઈ
અમરેલી: વડિયામાંથી નશાયુક્ત આયુર્વેદિક સિરપની 280 બોટલ ઝડપાઈ
નશાકારક સિરપ સામે ડ્રાઈવ, વિવિધ મેડિકલમાં પોલીસના દરોડા
નશાકારક સિરપ સામે ડ્રાઈવ, વિવિધ મેડિકલમાં પોલીસના દરોડા
નશીલા સિરપને લઇને રાજકોટ પોલીસ એકશનમાં વિવિધ સ્થળોએ પાડ્યા દરોડા
નશીલા સિરપને લઇને રાજકોટ પોલીસ એકશનમાં વિવિધ સ્થળોએ પાડ્યા દરોડા
અમદાવાદઃ IPS આર.ટી. સુસરાની પત્નીએ કર્યો આપઘાત
અમદાવાદઃ IPS આર.ટી. સુસરાની પત્નીએ કર્યો આપઘાત
g clip-path="url(#clip0_868_265)">