Salangpur Temple Controversy: ભીંતચિત્રો દૂર કરવા મામલે ઇન્દ્રભારતી બાપુએ કહ્યું-સનાતનીઓનો વિજય થયો, જુઓ Video
સાધુ મંડળ પ્રમુખ ઈન્દ્રભારતી બાપુએ આ નિર્ણયને સનાતનીઓનો વિજય ગણાવ્યો છે. હવે પછી થી આવા કોઈ ચિત્રો સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા ના મુકવામાં આવે એવી અપીલ કરી છે. આ જે તમે જે બાંહેધરી આપી છે, એ મુજબ ચિત્રો હટી જ જવા જોઈએ. ના હટાવો તો પછી હટી જ જાય.
વિવાદીત ભીંતચિંત્રો મામલે હવે વિવાદનો અંત આવ્યો છે. ફરીથી આમ નહીં થાય એમ કોઠારી સ્વામી દ્વારા બાંહેધરી આપી છે. ટૂંક સમયમાં જ નિરાકરણ લાવવાની વાત કરવામાં આવી છે. બે દિવસનો સમય માંગવામાં આવ્યો છે. કોઠારી સ્વામીએ બે દિવસમાં જ વિવાદીત ભીંતચિત્રો દૂર કરવામાં આવશે. સાથે જ સંપ્રદાયના કથાકારોને પણ મર્યાદા જાળવવામાં આવે અને આડુ અવળુ નહીં બોલવામાં આવે એવી પણ બાંહેધરી આપવામાં આવી છે.
આ દરમિયાન ગીરનારથી સાધુ મંડળ પ્રમુખ ઈન્દ્રભારતી બાપુએ આ નિર્ણયને સનાતનીઓનો વિજય ગણાવ્યો છે. હવે પછી થી આવા કોઈ ચિત્રો સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા ના મુકવામાં આવે એવી અપીલ કરી છે. આ જે તમે જે બાંહેધરી આપી છે, એ મુજબ ચિત્રો હટી જ જવા જોઈએ. ના હટાવો તો પછી હટી જ જાય.
આ પણ વાંચોઃ Sabarkantha: હિંમતનગરની નવી સિવિલ હોસ્પિટલમાં ગંદકીના ઢગ, સ્થાનિક યુવાનોએ શરુ કર્યુ અભિયાન, જુઓ Video
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
