Rajkot: મહાનગર પાલિકાનો વધુ એક મોટો છબરડો સામે આવ્યો, TP સ્કીમ 11 ડ્રાફ્ટ થઈ ન હોવા છતાં રસ્તાનું કામ શરૂ કરી દેવાતા વિરોધ

રાજકોટ મહાનગરમાં પ્લોટનો કબજો મેળવ્યાં પહેલા જ રોડનું કામ શરૂ કરી દેવામાં આવતા વિવાદ થયો છે. TP સ્કીમ 11 ડ્રાફ્ટ થઈ ન હોવા છતાં રસ્તાનું કામ શરૂ કરી દેવાતા વિવાદ સર્જાયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 11, 2023 | 7:19 PM

રાજકોટ મહાનગર પાલિકાનો વધુ એક મોટો છબરડો સામે આવ્યો છે. ફોરલેન રસ્તો બનાવવા TP અને બાંધકામ શાખાઓ ઉતાવળી બની હોય તેવો ઘાટ સર્જાયો છે. TP સ્કીમ 11 ડ્રાફ્ટ થઈ ન હોવા છતાં રસ્તાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. પ્લોટનો કબજો મેળવ્યાં પહેલા જ રોડનું કામ શરૂ કરી દેવામાં આવતા વિવાદ થયો છે. તો બીજી તરફ શીતલ પાર્ક જતા રસ્તા વચ્ચે જ ખાનગી માલિકે દિવાલ બનાવી છે. કોર્પોરેશને પ્લોટનો કબજો વિના રોડ બનાવવાનું કામ શરૂ દેતા રસ્તા વચ્ચે જ ખાનગી માલિકે જમીનના પ્લોટની દિવાલ ચણી લીધી છે.

આ પણ વાંચો : રાજકોટમાં RTE હેઠળ બાળકને પ્રવેશ મળેલી શાળા જોવા ગયેલા વાલીઓ ચોંક્યા, જાણો શું સત્ય બહાર આવ્યુ

આ ઘટનાને લઈ રસ્તાનું કામ ખોરંભે ચઢ્યું છે. ત્યારે અહી સવાલ એ ઊભો થાય છે કે કેમ કોર્પોરેશને પ્લોટનો કબજો મેળવ્યાં પહેલા જ રોડનું કામ શરૂ કરી દીધું. કેમ TP સ્કીમનો ડ્રાફ્ટ ન હોવા છતાં કોર્પોરેશન રોડ બનાવવામાં ઉતાવળ કરી રહી છે. તો બીજી તરફ ટીપી શાખા અધિકારીએ કહ્યું કે શીતલ પાર્કમાં ફાઇનલ ટીપી સ્કીમ 9 સુધી રસ્તાનો કબજો લેવાયો છે. ડ્રાફ્ટ ટીપી 11 મંજૂરી માટે મોકલવામાં આવી છે. રાજ્ય સરકારની મંજૂરી બાદ રસ્તાનો કબજા લેવાશે. અને ત્યારબાદ જે દબાણ છે તે દૂર કરવામાં આવશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">