Rajkot: ગુમ થયેલી સગીરા હત્યા કેસમાં ACPની અધ્યક્ષતામાં તપાસ કમિટીની રચના

મહત્વનું છે કે મૃતક સગીરા અમદાવાદ હાઈવે નજીક યુવરાજનગર વિસ્તારમાંથી ગત 27 જૂને ગુમ થઈ હતી.. પરિવારજનો અને પોલીસ તેની શોધખોળ કરી રહ્યા હતા.આ દરમિયાન હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસ કમિશનરે રાજુ ભાર્ગવે તપાસ કમિટીની રચના કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2023 | 11:44 PM

Rajkot : રાજકોટમાં છેલ્લા બે દિવસથી ગુમ થયેલી સગીરાનો(Minor Girl)  હત્યા (Murder)  કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ મચ્યો છે.. અમૂલ ઈન્ડસ્ટ્રીઝમાં આવેલા બંધ લેથ મશીનના કારખાનામાંથી 13 વર્ષીય સગીરાનો મૃતદેહ મળી આવ્યો છે.સગીરા સાથે દુષ્કર્મ આચરીને હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ  વાંચો : Ahmedabad : ગોમતીપુર લવ જેહાદ કેસમાં યુવકની ધરપકડ, બેન્ક એકાઉન્ટની પણ તપાસ કરાશે

મહત્વનું છે કે મૃતક સગીરા અમદાવાદ હાઈવે નજીક યુવરાજનગર વિસ્તારમાંથી ગત 27 જૂને ગુમ થઈ હતી.. પરિવારજનો અને પોલીસ તેની શોધખોળ કરી રહ્યા હતા.આ દરમિયાન હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસ કમિશનરે રાજુ ભાર્ગવે તપાસ કમિટીની રચના કરી છે.

ACP વીએમ રબારીની અધ્યક્ષતામાં તપાસ કમિટીની રચના કરવામાં આવી છે.. ઘટનામાં આરોપીઓને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમો લગાડવામાં આવી છે.

રાજકોટ  સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
અમરેલીના લાઠીમાં વીજળી પડતા એક જ પરિવારના પાંચ લોકોના થયા મોત
અમરેલીના લાઠીમાં વીજળી પડતા એક જ પરિવારના પાંચ લોકોના થયા મોત
વડોદરામા બેફામ ટોળાએ બે યુવકોને ચોર સમજી માર મારતા 1નું મૃત્યુ નિપજ્યુ
વડોદરામા બેફામ ટોળાએ બે યુવકોને ચોર સમજી માર મારતા 1નું મૃત્યુ નિપજ્યુ
અમદાવાદના વાતાવરણમાં બપોર બાદ આવ્યો એકાએક પલટો,ગાજવીજ સાથે પડ્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં બપોર બાદ આવ્યો એકાએક પલટો,ગાજવીજ સાથે પડ્યો વરસાદ
સુરતના ભેસ્તાનમાં કિશોરી સાથે નરાધમે આચર્યું દુષ્કર્મં
સુરતના ભેસ્તાનમાં કિશોરી સાથે નરાધમે આચર્યું દુષ્કર્મં
મોતિયાના દર્દીઓ પાસેથી OTP માગી BJPના સભ્ય બનાવ્યાનો આક્ષેપ
મોતિયાના દર્દીઓ પાસેથી OTP માગી BJPના સભ્ય બનાવ્યાનો આક્ષેપ
બાઇક ચાલકે હેલ્મેટ ન પહેર્યુ, ત્યાં સુધી સિગ્નલ ગ્રીન ન થયુ, જુઓ Video
બાઇક ચાલકે હેલ્મેટ ન પહેર્યુ, ત્યાં સુધી સિગ્નલ ગ્રીન ન થયુ, જુઓ Video
રાંધણ ગેસની પાઈપ નીકળી જતા લાગી ભીષણ આગ, 9 લોકો દાઝ્યા
રાંધણ ગેસની પાઈપ નીકળી જતા લાગી ભીષણ આગ, 9 લોકો દાઝ્યા
ચીખલીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, આયુર્વેદિક દવાનો જથ્થો ઝડપાયો
ચીખલીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, આયુર્વેદિક દવાનો જથ્થો ઝડપાયો
આ 4 રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે, જાણો રાશિફળ
આ 4 રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે, જાણો રાશિફળ
ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વંટોળ સાથે વરસાદની આગાહી
ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વંટોળ સાથે વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">