Vadodara : મુખ્યમંત્રી આવાસ યોજનામાં વિધર્મીને મકાન ફાળવતા સ્થાનિકોએ નોંધાવ્યો વિરોધ, જુઓ Video

વડોદરામાં મુખ્યમંત્રી આવાસ યોજનામાં મકાન ફાળવણીને લઈ વિવાદ સર્જાયો છે. જેમાં અશાંતધારા હેઠળ આવરી લેવાયેલા વિસ્તારમાં આવેલા આવાસના 462 મકાનમાંથી એક મકાન વિધર્મીને ફાળવતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વડોદરાના મોટનાથ રેસિડન્સીના રહીશોએ કોર્પોરેશન વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 14, 2024 | 3:22 PM

વડોદરામાં મુખ્યમંત્રી આવાસ યોજનામાં મકાન ફાળવણીને લઈ વિવાદ સર્જાયો છે. જેમાં આવાસના 462 મકાનમાંથી એક મકાન વિધર્મીને ફાળવતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વડોદરાના મોટનાથ રેસિડન્સીના રહીશોએ કોર્પોરેશન વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો છે.

હરણી વિસ્તાર અશાંતધારા હેઠળ આવતો હોવા છતાં પાલિકાના અધિકારીઓએ મુખ્યમંત્રી આવાસ યોજનાની સોસાયટીના K ટાવરમાં આવેલ 204 નંબરનું મકાન વિધર્મીને ફાળવ્યું છે. તમને જણાવી દઈ કે આ સમસ્યા આ અગાઉ પણ બની હતી. આ સમસ્યા 2019માં પણ સામે આવી હતી.સ્થાનિકોનું કહેવુ છે કે આ વખતે સમસ્યાનું નિરાકરણ નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી છે.

તો આ મામલે પાલિકાના ઓફોર્ડેબલ હાઉસિંગ કાયર્પાલક ઈજનેર નિલેશ પરમારે જણાવ્યું કે 2018માં મકાનનો દસ્તાવેજ થયો હતો.તે સમયે અશાંત ધારો લાગુ થયો ન હતો. સરકારની યોજનાઓમાં ધર્મના આધારે ફાળવણી થતી નથી.

( વીથ ઈનપુટ – પ્રશાંત ગજ્જર, વડોદરા ) 

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">