VIDEO : ધારાસભ્ય ગજેન્દ્રસિંહ સામે મહિલાએ ગત વર્ષે છેડતીની ફરિયાદ નોંધાવી હોવા છતાં ન થઈ કાર્યવાહી, શું છે સમગ્ર મામલો ?

અગાઉ દુષ્કર્મના કેસ બાદ હવે ગજેન્દ્રસિંહ સામે સગીરાની છેડતીનો આરોપ લાગ્યો છે. તેમની સાથે સાબરકાંઠા બેન્કના ચેરમેન મહેશ અમીચંદ પટેલ સહિત 4 લોકો સામે ગુનો નોંધાયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2023 | 7:49 AM

પ્રાંતિજના ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ સામે રાજસ્થાનના સિરોહીમાં છેડતીનો કેસ નોંધાતા ખળભળાટ મચ્યો છે. અગાઉ દુષ્કર્મના કેસ બાદ હવે ગજેન્દ્રસિંહ સામે સગીરાની છેડતીનો આરોપ લાગ્યો છે. તેમની સાથે સાબરકાંઠા બેન્કના ચેરમેન મહેશ અમીચંદ પટેલ સહિત 4 લોકો સામે ગુનો નોંધાયો છે. મળતી માહિતી પ્રમાણે, અમદાવાદની મહિલા સાથે સંપર્ક થયા બાદ તેઓ જેસલમેર ફરવા ગયા હતા. તે સમયે આબુરોડ પાસે મહિલાને ઊલટી થતી હોવાથી કાર ઊભી રાખી હતી. અને મહિલા કારમાંથી બહાર નીકળી હતી. આ દરમિયાન ગજેન્દ્રસિંહ અને મહેશ પટેલે મહિલાની દીકરી સાથે છેડતી કરી હોવાનો આરોપ છે.

મહિલાએ પુત્રી સાથે છેડતીને લઈને રાજસ્થાનમાં ફરિયાદ કરી

મહિલા પોતાની સગીર પુત્રી સાથે થયેલી છેડતી મામલે ઘણા સમયથી લડત લડી રહી છે. ગત વર્ષે ફરિયાદ નોંધાવી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં મહિલાએ સિરોહી કોર્ટમાં અરજી કરી હતી. આખરે સિરોહી કોર્ટના આદેશ બાદ ફરિયાદ નોંધાઇ હતી. અને કોર્ટના આદેશ બાદ આબુરોડ ખાતે આવેલા સદર પોલીસ સ્ટેશનમાં ગુજરાત ભાજપના નેતા ગજેન્દ્રસિંહ પરમાર સહિત અન્ય ત્રણ લોકોની વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

Follow Us:
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
g clip-path="url(#clip0_868_265)">