Porbandar: પાકિસ્તાનની બદલો લેવાની શક્યતાને પગલે એલર્ટ, સુરક્ષા એજન્સીઓએ માછીમારોને આપી આ સલાહ

Porbandar: તાજેતરમાં ભારતે પાકિસ્તાનના 12 માછીમારોને આંતરરાષ્ટ્રીય જળસીમાનું ઉલ્લંઘન કરવા બદલ ધરપકડ કરી હતી. આ બાબતને લઈને ભારતની સુરક્ષા એજન્સીએ પોરબંદરના માછીમારોને સલાહ આપી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2021 | 8:20 PM

પોરબંદરના માછીમારોને આંતરરાષ્ટ્રીય સમુદ્ર સીમા ન ઓળંગવાની સૂચના આપવામાં આવી. સુરક્ષા એજન્સીએ દરિયા કિનારાના  માછીમારોને સાવચેત કર્યા હતા. અને આંતરરાષ્ટ્રીય સીમા ના ઓળંગવા માટે સાલાહ આપવામાં આવી છે. માહતી પ્રમાણે પાકિસ્તાનની બદલો લેવાની શક્યતાને પગલે સુરક્ષા એજન્સીઓએ માછીમારોને એલર્ટ કર્યા છે.

પોરબંદરના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે પણ માછીમારોને સીમા ન ઓળંગવા સાવચેત કર્યા છે. ઉલ્લેખનીય છે કે તારેતરમાં જ ભારતે પાકિસ્તાનના 12 માછીમારોને આંતરરાષ્ટ્રીય જળસીમાનું ઉલ્લંઘન કરવા બદલ ધરપકડ કરી હતી.

તમને જણાવી દઈએ કે 14 સપ્ટેમ્બર 2021 ની રાત્રે, ભારતીય તટરક્ષક જહાજ રાજરતને સર્વેલન્સ મિશન દરમિયાન 12 ક્રૂ સાથે ભારતીય જળસીમામાં ‘અલ્લાહ પાવકલ ‘નામની પાકિસ્તાની બોટ પકડી હતી. કમાન્ડન્ટ (JG) ગૌરવ શર્માના આદેશ હેઠળ ICG શિપને પડકારવામાં હતી અને જહાજની બોર્ડિંગ પાર્ટીને ખરાબ અને પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ હોવા છતાં બોટમાં ચડવાનું કામ સોંપવામાં આવ્યું હતું. બાદમાં યોગ્ય એજન્સીઓ દ્વારા વધુ સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આવી સ્થિતિમાં પાકિસ્તાન બદલો લે તેવી સંભાવના છે. તેને લઈને માછીમારોને સલાહ આપવામાં આવી છે.

 

આ પણ વાંચો: Botad: ગેસના બાટલામાં આગ લાગ્યાના દ્રશ્યો આવ્યા સામે, મકાન માલિકની સૂઝબૂઝથી દુર્ઘટના ટળી

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">