Surendranagar: પીએમ મોદીના જન્મ દિવસની આ રીતે કરાશે ઉજવણી

પીએમ મોદીનાજન્મદિન નિમિત્તે સુરેન્દ્રનગર જીલ્લામાં બે દિવસમાં અંદાજે ૧.૨૫ લાખથી વધુ લોકોને કોરોના વેકસિન આપવાનું આયોજન કરાયું છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2021 | 2:19 PM

વડાપ્રધાન મોદીના(PM Modi)જન્મદિન નિમિત્તે સુરેન્દ્રનગર(Surendranagar)જીલ્લામાં બે દિવસમાં અંદાજે ૧.૨૫ લાખથી વધુ લોકોને કોરોના વેકસિન આપવાનું આયોજન કરાયું છે. જે અંતર્ગત સુરેન્દ્રનગર જીલ્લા કલેકટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ.બેઠકમાં કોરોના રસીકરણ‌ની મેગા ડ્રાઇવ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

જેમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારો સહીત બસ‌ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, તમામ હોસ્પિટલો અને આરોગ્ય‌ કેન્દ્રમાં આવતા લોકોને કોરોના વેકસિન આપવા જણાવ્યુ હતું.આ બેઠકમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી સહીત આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત ‌રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ભાજપે શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના જન્મ દિવસને ઐતિહાસિક બનાવવાનું નક્કી કર્યું છે. જેમાં આજે મોટી સંખ્યામાં કોરોના રસીકરણ (Covid-19 Vaccination) નો રેકોર્ડ બનાવવા માંગે છે. આ રેકોર્ડને પહોંચી વળવા માટે પાર્ટી આ દિવસે વધુમાં વધુ લોકોને રસી આપવાનો લક્ષ્યાંક મૂકવામાં આવ્યો છે. ભારતે અગાઉ એક જ દિવસમાં એક કરોડથી વધુ કોવિડ -19 રસીઓ આપવાનો રેકોર્ડ બનાવ્યો છે

આ પણ વાંચો : Dahod : પીએમ મોદીના જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે અનેક સ્થળોએ કોરોના રસીકરણ સેન્ટર શરૂ કરાયા

આ પણ વાંચો : Narendra Modi Birthday : પીએમ મોદીનો આજે 71 મો જન્મ દિવસ, બીજેપી શરૂ કરશે ‘સેવા અને સમર્પણ’ અભિયાન 

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">