Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM મોદીના જન્મ દિવસની ઉજવણીનો ગાંધીનગરથી પ્રારંભ, BJP પ્રદેશ પ્રમુખે રેતીના શિલ્પનું કર્યું અનાવરણ, જુઓ Video

PM મોદીના જન્મ દિવસની ઉજવણીનો ગાંધીનગરથી પ્રારંભ, BJP પ્રદેશ પ્રમુખે રેતીના શિલ્પનું કર્યું અનાવરણ, જુઓ Video

Kinjal Mishra
| Edited By: | Updated on: Sep 15, 2023 | 6:39 PM

ગાંધીનગર સેક્ટર 21માં પીએમ મોદીના જન્મદિવસના અનુસંધાને રેત શિલ્પનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ માટે પાટણથી 50 ટન રેતી મંગાવવામાં આવી હતી. માંડવીના કલાકાર અનિલ જોશીએ આ રેત શિલ્પને આકાર આપ્યો હતો. પીએમ મોદીના જન્મ દિવસની શુભેચ્છાની સાથે G20 અને ચંદ્રયાન-3ની સફળતાનો સંદેશ આ રેત શિલ્પ દ્વારા આપવામાં આવ્યો છે.

PM મોદીના જન્મ દિવસની ઉજવણીનો પ્રારંભ ગાંધીનગરથી (Gandhinagar) થયો છે. ગાંધીનગરમાં પીએમ મોદીનું ભવ્ય રેત શિલ્પ બનાવાયું છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આ રેત શિલ્પને ખુલ્લુ મુક્યું છે. કચ્છ માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે દ્વારા રેતશિલ્પ માટે આયોજન કરાયું હતું. કચ્છના કલાકારને ગાંધીનગર લાવી આ રેત શિલ્પ તૈયાર કરાયું છે.

આ પણ વાંચો Breaking News: વિધાનસભા ગૃહમાં OBC અનામત બિલ રજૂ કરાયુ, કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે રજૂ કર્યો પ્રસ્તાવ

ગાંધીનગર સેક્ટર 21માં પીએમ મોદીના જન્મદિવસના અનુસંધાને રેત શિલ્પનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ માટે પાટણથી 50 ટન રેતી મંગાવવામાં આવી હતી. માંડવીના કલાકાર અનિલ જોશીએ આ રેત શિલ્પને આકાર આપ્યો હતો. પીએમ મોદીના જન્મ દિવસની શુભેચ્છાની સાથે G20 અને ચંદ્રયાન-3ની સફળતાનો સંદેશ આ રેત શિલ્પ દ્વારા આપવામાં આવ્યો છે.

ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">