નલ સે જલ પરંતુ નળમાં નથી જળ, સુરેન્દ્રનગરના ચુડા સહિત પાંચ ગામના લોકો ભર ઉનાળે પીવાના પાણી માટે આંદોલન કરવા બન્યા મજબુર- Video

જ્યાં સૌથી વધુ ગરમી પડી રહી છે તે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીનો પ્રશ્ન દિવસે દિવસે વધુ વિકટ બની રહ્યો છે, અહીં ચુડા ગામ સહિત અન્ય પાંચ ગામના લોકો પીવાના પાણી માટે આંદોલન કરવા મજબુર બન્યા છે. ભર ઉનાળે ગામલોકોને પીવાનું પાણી ન મળતા વિફર્યા છે અને મામલતદાર કચેરીએ એક્ઠા થઈ આંદોલન કરતા જોવા મળ્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: May 28, 2024 | 5:46 PM

વાત છે સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વાર સુરેન્દ્રનગરની. સરકારે ભલે, “હર ઘર નલ, હર ઘર જલ”ના દાવા ઠોકતી હોય, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાની હકીકત કંઇક અલગ છે. જિલ્લામાં પાણીનો પ્રશ્ન એટલો વિકટ બન્યો છે કે ચુડાના 5 ગામના લોકો પીવાના પાણીના પ્રશ્નને લઇને હવે આંદોલનના માર્ગે છે,પાંચ ગામના લોકો મામલદાર કચેરી ખાતે એકઠા થયા હતા અને પાણી મુદ્દે આંદોલન શરૂ કર્યુ છે,એક તરફ સુરેન્દ્રનગરમાં રાજ્યની સૌથી વધુ ગરમી પડી રહી છે. બીજી તરફ પાણીની સૌથી વિકટ સ્થિતિ પણ અહીં જ છે.

નવી મોડવાડ જૂની મોરવાડ જોબાળા સહિતના ગામોમાં પીવાનું પાણી 40 દિવસે તંત્ર દ્વારા પુરુ પાડવામાં આવતુ હોવાથી લોકોના જનજીવન પર અસર પડી છે,અને પાણી વગર આવી આકરી ગરમીમાં કઇ રીતે રહેવું તે પ્રશ્ન સર્જાયો છે.તંત્ર દ્વારા અનેક પ્રકારના પાણી પુરુ પાડવાના દાવાતો કરવામાં આવે છે,પરંતુ એ દાવા ફોગટ સાબિત થયા છે,તંત્રના પાણી આપવાના વાયદા પૂર્ણ ન થયાના લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે તો ચુડા તાલુકાના 5 ગામના લોકો માટલા,બેડા લઇને મામલતદાર કચેરીએ પહોંચ્યા છે અને જ્યાર સુધી પાણીનો પ્રશ્ન હલ નહીં થાય ત્યા સુધી ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી

Input Credit- Sajid Belim- Surendranagar

આ પણ વાંચો: પરશોત્તમ રૂપાલા સિવિલ હોસ્પિટલ જઈ અગ્નિકાંડના પીડિતોને મળ્યા, દોષિતો સામે દાખલારૂપ કાર્યવાહીની આપી ખાતરી- Video

 

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">