પંચમહાલ : સરકારી અનાજના ગોડાઉનમાંથી લેવાયેલા દાળના નમૂના ફેલ, જુઓ વીડિયો

કાલોલ સરકારી ગોડાઉનમાં અમદાવાદની પ્રકાશ એગ્રો એજન્સીમાંથી તૂવેર દાળનો જથ્થો આવ્યો હતો. અંદાજે 19 ટન જેટલો જથ્થો પ્રકાશ એજન્સીમાંથી આવ્યો હતો. જેને લઇ પુરવઠા વિભાગે દાળના નમૂના લઈ તપાસ માટે મોકલ્યા હતા. જેનો રિપોર્ટ આવતાં આ દાળ ખાવા લાયક ન હોવાનું સામે આવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2023 | 9:04 PM

પંચમહાલના કાલોલ સરકારી અનાજના ગોડાઉનમાંથી લેવામાં આવેલા તૂવેરદાળના નમૂના ફેલ થયા છે. સરકારી ગોડાઉનમાંથી લેવાયેલ 19 ટન તુવેરદાળના નમૂના ફેલ થયા છે. જેથી હવે તમામ જથ્થો પરત મોકલાશે અને નવો જથ્થો આવ્યા બાદ ફરી તપાસ કરી વિતરણ કરાશે.

આ પણ વાંચો પંચમહાલઃ ગરીબોનું અનાજ સગેવગે કરનારા સામે કાર્યવાહી, 11 દુકાનદારોના પરવાના રદ કરાયા

ઉલ્લેખનીય છે કે, કાલોલ સરકારી ગોડાઉનમાં અમદાવાદની પ્રકાશ એગ્રો એજન્સીમાંથી તૂવેર દાળનો જથ્થો આવ્યો હતો. અંદાજે 19 ટન જેટલો જથ્થો પ્રકાશ એજન્સીમાંથી આવ્યો હતો. જેને લઇ પુરવઠા વિભાગે દાળના નમૂના લઈ તપાસ માટે મોકલ્યા હતા. જેનો રિપોર્ટ આવતાં આ દાળ ખાવા લાયક ન હોવાનું સામે આવ્યું છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">